Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९२
उत्तराध्ययनसूत्रे ___ अन्यदा तदेकचित्ता सा कपिलमब्रवीत्-दासीनामुत्सवदिवसः समुपस्थितः, मम वसनाभरणानि तथा न सन्ति येन सखीनां पुरतो गच्छामि अनेन पुरातनेन वस्त्रेण भूषणाभावेन च सख्यो मामुपहसिष्यन्ति अतो नूतनवसनाभरणानि मे देहि, कपिलेनोक्तम्-निर्धनोऽहं किं करोमि, दासी माह-भद्र ! धनार्थ मा विषीद, अत्र वैश्रवणसदृशो महा धनवान् धननामकः श्रेष्ठी वर्तते, यस्तं सुप्ते स्तुतिवाक्यैः प्रथमं प्रबोधयति, तस्मै द्वौ स्वर्णमाषकौ स श्रेष्ठी ददाति, अतः प्रभाते तस्य भवने ___ एक दिनकी बात है दासीने कपिलसे कहा-दासियोंके उत्सवका दिन नजदीक आ रहा है। मेरे पास इतने अच्छे उत्सव के लायक वस्त्र और आभरण नहीं है, कि जिन्हें पहिर कर मैं इस उत्सव में सखियों के साथ जा सकूँ । इन पुराने वस्त्रों को तथा साधारण मूल्यवाले इन आभरणों को पहिन कर यदि इस उत्सव में संमिलित होऊँगी, तो सब सखियां मेरी हसी करेंगी इसलिये आप नूतन वस्त्र और आभरण मुझे दें, ताकि मैं उनको पहिन कर आनन्द से इस उत्सव में संमिलित हो सकूँ। दासी की बात सुनकर कपिल ने कहा मैं स्वयं निर्धन हूं, तुम्हारा कहना मैं कैसे कर सकता हूं। इतनी हैसियत नहीं है जो नवीन वस्त्र और आभरण मैं तुम को लाकर दे सकू । दासीने कपिल की बात सुनकर कहा हे भद्र !धन के निमित्त विषाद करने की जरूरत नहीं, देखो-यहां एक वैश्रवण जैसा धनसंपन्न धन नामका धनाढय सेठ रहता है । जो व्यक्ति उसको सब से पहिले स्तुतिवाक्यों द्वारा नींदसे जगाता है, वह उसको તેનામાં અનુરક્ત બની ગયે. દાસીને અનુરાગ પણ છાને ન રહ્યો. તે પણ કપિલમાં અનુરક્ત બની ગઈ
એક દિવસની વાત છે. દાસીએ કપીલને કહ્યું કે દાસીઓને ઉત્સવ દિવસ નજદિક આવી રહ્યો છે. મારી પાસે ઉત્સવને લાયક સારાવસ્ત્ર કે આભરણ નથી કે જે પહેરીને હું આ ઉત્સવમાં સાહેલી સાથે જઈ શકું. આ સાધારણ વસ્ત્ર તેમજ નામ માત્રની કિંમતનાં આ ઘરેણાં પહેરીને હું ઉત્સવમાં જાઉં તે સઘળી સખીઓ મારી મશ્કરી ઉડાવે. આથી આપ મને નવાં વસ્ત્ર અને આભરણ અપાવે કે જેથી હું તે ઉત્સવમાં આનંદથી જઈ શકું. દાસીની આ વાત સાંભળીને કપિલે કહ્યું કે, હું પિતે જ નિધન છું. તમારું કહેવું હું કઈ રીતે સ્વીકારી શકું? મારૂં એટલું ગજું પણ નથી કે હું નવાં વસ્ત્ર અને ઘરેણાં તને અપાવી શકું. દાસીએ કપીલની વાત સાંભળીને કહ્યું. હે ભદ્ર! ધનના કારણે વિષાદ કરવાનું કેઈ કારણ નથી. જુઓ અહિં એક વિશ્રવણ જેવા મહાન ધનસંપન્ન ધન નામના શેઠ રહે છે. જે વ્યક્તિ તેને સૌ પ્રથમ સ્તુતિ વાક્યો દ્વારા નિદ્રાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨