Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૮
उत्तराध्ययनसूत्रे अस्य नव्यपुरोहितस्य या संपद् वर्तते सा सर्वा स्वपितुरासीत् , त्वयि निर्गुणे सा संपद् विनष्टा, तस्माद् दुःखिता सती रोदिमि । पुत्र आह-मातः ! विद्याभ्यासाय कस्याध्यापकस्य समीपमहं व्रजामि तद् बहि, यशा पाह-अत्र न कोपि पाठयिध्यति, यस्त्वां पाठयेत् तस्मै स नव्यपुरोहितः कुप्येत् , तस्मात् त्वं श्रावस्तीनगरी गच्छ, तत्र त्वत्पितुः सुहृत् परमविद्वान् इन्द्रदत्तनामा ब्राह्मणस्त्वामध्यापयिष्यति । कर कपिल से न रहा गया, और वह भी उसके साथ २ रोने लगा। रोते २ उसने माता से पूछा कि माता क्या कारण है जो तू आज ऐसी रो रही है ? । माता ने कपिल से कहा पुत्र ! देखो इस नवीन पुरोहित की जो ये संपत्ति है-ठाठबाट है-वह सब पहिले तुम्हारे पिता की थी। तुम निर्गुण निकले इस कारण वह सब अभ्युदय आज इस नवीन पुरोहित के आधीन हो गया है । यह सब बातें याद कर आज मुझे रोना आ रहा है। माता की बात सुनकर पुत्र ने कहा-मा बता में किस अध्यापक के पास विद्याभ्यास करनेके लिये जाऊँ, जिससे विद्वान बन सकू ? । पुत्र की बात सुनकर माता यशा ने कहा-बेटा ! किसे बताऊँ यहां पर तो तुझे कोई पढावेगा नहीं, क्यों कि जो भी तुझे यहां पढावेगा उस पर यह नवीन पुरोहित आपत्ति डालेगा । इसलिये यदि तूझे पढ़ना ही है तो तू श्रावस्ती नगरी में जा, वहां तेरे पिता का मित्र इन्द्रदत्त नाम का एक ब्राह्मण रहता है, जो परम विद्वान् है वह तुझे पढ़ा देगा।माता की बात કપિલથી ન રહેવાયું એટલે તે પણ તેની સાથે રેવા લાગે. રોતાં રોતાં તેણે માતાને પૂછયું, હે માતા ! એવું તે શું કારણ છે કે આજે તું રડી રહી છે? માતાએ કપિલને કહ્યું, પુત્ર! જરા નજર તે કર કે આ નવા પુરહિત તે જે ઠાઠમાઠથી જઈ રહેલ છે, એ સઘની સંપત્તિ એક કાળે તારા પિતાની હતી. તું નિર્ગુણ નિકળે એટલા માટે તે સઘળે અસ્પૃદય આજે આ નવા પુરહિતને મળે છે. આ બધી વાતે યાદ કરતાં આજે મારી આંખમાં આંસુ ઉભરાય છે. માતાની વાત સાંભળીને પુત્રે કહ્યું-મા મને બતાવ કે હું કયા અધ્યાપકની પાસે વિદ્યાભ્યાસ કરવા માટે જાઉં કે જેથી હું વિદ્વાન બની શકું? પુત્રની આ વાત સાંભળીને માતા યશાએ કહ્યું-બેટા ! કને બતાવું? અહિં તે તને કઈ ભણાવશે નહીં. કારણ કે તને ભણાવનાર ઉપર આ નવ પુરહિત આપત્તિ ઉભી કરશે. માટે જો તારે ભણવું જ હોય તે તું શ્રાવસ્તી નગરીમાં જા. ત્યાં તારા પિતાના મિત્ર ઈન્દ્રદત્ત નામના એક બ્રાહ્મણ રહે છે. તેઓ પરમ વિદ્વાન છે. તે તને ભણાવશે. માતાની આ પ્રમાણે વાત સાંભળીને કપિલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨