Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. ७ गा०१६ दृष्टान्तत्रयविषये दाष्टन्तिकप्रतिपादनम् २६३ अत्र दृष्टान्तः प्रोच्यते
त्रयः संसारिणो जीवा मनुष्यभवे समागताः । तत्रैको मार्दवार्जवादिगुणसंपन्नः प्रकृतिभद्रतया, प्रकृतिविनीततया सानुक्रोशतया अमत्सरिकतया च मध्यमारम्भपरिग्रहयुक्तः कालं कृत्वा मूलरक्षकवणिग्वत् दीनारसहस्रतुल्यं तदेव मानुषत्वं लब्धवान् । द्वितीयस्तु सम्यक्त्वचारित्रादि गुणसमन्वितः कालं कृत्वा सरागसंयमेन, संयमासंयमेन अकामनिर्जरया, बालतपः कर्मणा च लब्धलाभवणिगिव देवगति प्राप्तः । तृतीयस्तु - हिंसामृषावादादि सावद्ययोगयुक्तो महारम्भतया महापरिग्रहतया पञ्चेजीवानां नरकं तिर्यक्त्वं ध्रुवम् ) मूलद्रव्य मनुष्यगति के विनाश से जीवों को नरकगति एवं तिर्यंचगति की प्राप्ति निश्चित है । यह मूलद्रव्य को भी विनाश करने के जैसी बात है ।
दृष्टान्त - तीन संसारी जीव मनुष्यभव में आये । पहला जीव जो मनुष्यभव में आया था, उसने सम्यक्त्व चारित्रादि गुणों की आराधना की । सरागसंयम, संयमासंयम, अकामनिर्जरा एवं बालतप के प्रभाव से वह मर कर लब्धलाभ वाले, वणिक् की तरह देवगति में गया उनमें दूसरा तो मार्दव आर्जव आदि गुणोंसे संपन्न बना । प्रकृतिसे भद्र एवं विनीत तथा दयालु और मात्सर्यभावको छोड़नेवाला होने की वजह से मनुष्यगतिको पाता है। क्यों कि अल्प आरंभ एवं परिग्रहसे ही यह संतुष्ट था। अतः जब यह काल के अवसर काल प्राप्त हुवा, तो मूल रक्षक वणिक की तरह दीनारसहस्र तुल्य मनुष्यभव को ही इसने पुनः प्राप्त किया । तीसरा व्यक्ति हिंसा, मृषावाद आदि सावध योगों से युक्त
धुवं मूल उदेन जीवानां नरकतिर्यक्त्वं धवं भूणद्रव्य थोटखे हैं मनुष्यगतिना વિનાશથી જીવાને નરકગતિ અને તિર્ય ંચગતિની પ્રાપ્તિ નિશ્ચિત છે. આ મૂળ દ્રવ્યના પણ નાશ કરવા જેવી વાત છે.
દૃષ્ટાંત-ત્રણ સંસારી જીવ મનુષ્યભવમાં આવ્યા, તેમાં પહેલા જીવ કે જે મનુષ્ય ભવમાં આવ્યા હતા તેણે સમ્યકત્વ ચારિત્ર આદિ ગુણ્ણાની આરાધના કરી. સરાગસંયમ, સયમાસયમ, અકામનિર્જરા અને ખાલતપના પ્રભાવથી તે મરીને લખ્યલાભવાળા મનુષ્યની માફક ધ્રુવ ગતિમાં ગયા. તેમાં બીજો મૃદુતા આવ, આદિ ગુણથી સંપન્ન બન્યા પ્રકૃતિથી ભદ્ર, વિનીત, અને દયાળુ હાવાથી તેને કાઇની સાથે જરા પણ ઈર્ષાના ભાવ ન હતેા. અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહથીજ તે સ ંતુષ્ટ રહેતેા. આથી જ્યારે તેને મરણના અવસર પ્રાપ્ત થયા ત્યારે તે મૂળધનના રક્ષક વણિકે પિતાની આપેલી એક હજાર મહેારની સાચવણી કરી તેમ તેણે ફ્રી મનુષ્યભવ પ્રાપ્ત કર્યાં. ત્રીજી વ્યક્તિ હિંસા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨