Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५०
१२
___उत्तराध्ययनसूत्रे भो ! अजापालक ! ब्रूहि, कं वरं ते प्रयच्छामि । स माह-यत्र वसामि तमेव ग्राम मे देहि । ततः परितुष्टमानसः स राजा तस्मै ग्रामं दत्तवान् ।
तेन तानि वटपत्राणि निष्प्रयोजनं छिद्रितानि, अक्षिणी तु सप्रयोजनकं स्फो. टिते। तद्वदन्योऽपि सार्थमनर्थकं वा दण्डत्रयारम्भं करोति प्राणिसमूहं च हन्ति ॥८॥ किंच
मूलम् हिंसे बाले मुसाबाई, माईल्ले पिसुणे सढे । भुजमाणे सुरं मंसं, सेयमेयंति मन्नइ ॥९॥ छया-हिंस्रः बालो मृषावादी, मायावी पिशुनः शठः।
भुञ्जानः सुरां मांस, श्रेयः एतदिति मन्यते ॥ ९॥ अजापालक से कहा कि कहो तुमको क्या अभीष्ट प्रदान करूँ। राजकुमार की बात सुनकर अजापालक ने कहा-मैं जहां रहता हूं वही ग्राम मुझे इनाम में आप दे दीजिये । राजा ने प्रसन्न होकर उस अजापालक के लिये वही ग्राम दे दिया। इस कथा से केवल यही भाव निकलता है कि उस अजापालक ने उस वृक्ष के पत्तों को विना किसी प्रयोजन के छेदित किया था, और जो राजा की दोनों आंखें फोडी वह प्रयोजनवशवर्ती होकर फोडी, इसी प्रकार अन्य प्राणी भी मन वचन एवं काय से जो दण्डत्रय का आरंभ करते हैं वे भी पापमें सप्रयोजन एवं निष्प्रयोजन रहा करते है और प्राणिसमूह का हनन किया करते हैं ॥८॥ ગયું. એટલે તેણે તે ભરવાડને કહ્યું કે-કહો ! તમારી મહેનતને તમને શું બદલે આપું ? રાજકુમારની વાત સાંભળીને ભરવાડે કહ્યું કે, હું જ્યાં રહે છે તે ગામ મને ઈનામમાં આપી દે આ નવા રાજાએ પ્રસન્ન થઈને તેની માગણીને સ્વીકાર કર્યો અને તેને તે ગામ ઈનામમાં આપી દીધું. આ કથાથી કેવળ એ ભાવ નીકળે છે કે, તે ભરવાડે કેઈ પણ જાતના પ્રયોજન વગર તે વડનાં પાંદડાંનું છેદન કર્યું અને જે રાજાની બને આંખે ફેડી તે તેણે પ્રયોજન વશ થઈને ફેડી હતી. આથી જે કે અન્ય જીવ પણ મન, વચન અને કાયાથી જે દંડત્રયને આરંભ કરે છે–સંહાર કરે છે. તેવી તેની કીયા હેત પૂર્વક પણ હોઈ શકે કે વગર હેતુએ પણ આવી રીતે પ્રાણુ સમૂહની હિંસા કરતા રહે છે. જે ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨