Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ५ गा. २२ दुबते दुर्मतिनामकदरिद्रदृष्टान्तः १६७ वचनं ब्रुवन् पर्यटति परन्तु तस्मै भाग्यहीनाय कोऽपि किमपि न दत्तवान् । ततोऽसौ द्वेषावेशेन चिन्तयति-'एते कुक्षिभरयः स्वयमेव भुञ्जते न तु मह्यं दरिद्राय किंचित् ददति तस्मादेतान् वैभारगिरिसमीपे निविष्टान् शिलया चूर्णीकरिष्यामि' इति विचिन्त्य वैभारगिरिमारुह्य स क्रोधानलोद्दीप्तचित्तः सर्वेषां चूर्णनाय महतीं वैभारगिरिशिला चालयन् स्वयं शिलान्तर्निपतितः शिलातले चूर्णितवपुः सप्तमं नरकं गतः । एवं भिक्षुरपि दुर्ध्यानेन दुःशीलत्वान्नरकमेव गच्छति ॥ २२ ॥ वह वहां भिक्षाप्राप्ति की आशा से घूमने लगा, और "हे दाता! कुछ खाने को मिल जाय कई दिनों का भूखा हूं" इस प्रकार से दीनवचन कहने लगा परन्तु उस भाग्यहीन को किसी ने भी कुछ नहीं दिया। जब मांगनेपर भी इसको कुछ नहीं मिला तो इसके चित्त में इर्ष्या बढ़ी। उस इारूप द्वेषके वशवर्ती होकर इसने विचार किया देखो तो सही ये कितने निर्दय एवं स्वार्थी हैं जो स्वयं तो खा रहे हैं, परन्तु मुझ दरिद्र को एक टुकडा तक भी नहीं देते। ऐसे इन निर्दय स्वाथियों का तो जो इस वैभारगिरि के समीप बैठे हुए हैं एक शिला से शरीर चूर्ण चूर्ण कर देना चाहिये । इस प्रकार विचार कर वह वैभारगिरि पर जा चढ़ा
और क्रोधानल से उद्दीतचित्त होकर उसने उनके ऊपर शिला पटक ने के दुष्ट अभिप्राय से उस पर्वत की एक बड़ी भारी शिला को चलाने का प्रयत्न किया। इस प्रयत्न में यह स्वयं बिचारा उसके नीचे दब गया । दयते ही इसका शरीर कुचला गया और मर कर यह सातवीं આશાથી રખડવા માંડયું અને “હે દાતા! કાંઈ ખાવાનું મેળવી આપે, કેટલાયે દિવસેને ભૂખ્ય છું,” આ પ્રકારનાં દીન વચન કહેવા લાગે પરંતુ એ ભાગ્યહીનને કેઈએ કાંઈ આપ્યું નહીં. જ્યારે માગવાથી પણ તેને કાંઈ ન મળ્યું તે તેના ચિત્તમાં ઈર્ષા વધી અને તેણે ઈર્ષારૂપ વૈષને વશ થઈને વિચાર કર્યો કે, “જુઓ તો ખરા! આ લેકે કેટલા નિર્દય અને સ્વાથી છે. પોતે તે ખાઈ રહ્યા છે પરંતુ મારા જેવા દરિદ્રીને એક ટુકડો પણ આપતા નથી. આવા એ નિર્દય સ્વાથીના તે તેઓ આ જે વૈભારગિરિની નીચે બેઠેલા છે, તેના એક શિલાથી જ શરીરના ચૂરેચૂરા કરી નાખવા જોઈએ. આ પ્રકારના આવેશ સાથે તે વૈભારગિરિ ઉપર જઈ ચડયો અને ક્રોધાનલથી સળગતે રોષમાં રાષમાં તેણે તેના ઉપર પત્થર નાખવાના દુષ્ટ આશયથી તે પર્વતની એક ભારે એવી શિલાને ગબડાવવા પ્રયત્ન કર્યો. આ પ્રયત્નમાં તે બીચારે પિતે જ તેની નિચે ચગદાઈ ગયે. ચગદાતાં જ તેના શરીરના ચૂરેચૂરા ઉડી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨