Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७८
उत्तराध्ययनसूत्रे पद्रसभोजनैः पोषितं, दासवत् रात्रिन्दिवं सेवितम् रत्नकरण्डकवत्-सुरक्षितम्, भो ! मम शरीर ! अस्मिन्नवसरे पण्डितमरणरूपं निधि प्रापयितुं सहायो न भवसि, तर्हि कस्त्वादृशोऽन्यः कृतघ्नः ?। ___इदं रस-शोणित-मांस-मेदोऽस्थि-मज्जा-शुक्ररूपैः सप्तभिः कुधातुभिः पूर्णमस्ति, पश्यतो घृणा भवति, चर्मवेष्टितमिदं बहिरेव शोभते, अभ्यन्तरे नितान्तमशुचिसंभृतम् , दुर्गन्धपरिपूर्ण, क्षणभंगुरं च, एवंभूते तुच्छशरीरे को मेधावी मुह्यति । से इसको खूब पुष्ट किया, नौकर की तरह रातदिन इसकी सेवा में लगा रहा, रत्नों से भरे हुए पिटारे की तरह इसको संभाल कर रखा। परन्तु अब यह अपूर्व अवसर बडे भाग्य से हाथ लग रहा है जो पण्डितमरण में इसकी सहायता ली जाय, अतः हे मेरे शरीर ! इस अवसर में पण्डितमरणरूप निधि को प्राप्त कराने में जो तुम मुझे सहायक नहीं बनते हो तो कहो तुम्हारे जैसा कृतघ्नी और कौन होगा ।
तुम रस शोणित, मांस, मेद, अस्थि, मज्जा और शुक्र, इन सात कुधातुओं से सदा भरे हुए रहते हो । तुमको देखते हुए घृणा होती है तुम तो चर्म से वेष्टित होकर बाहिर से ही मनोहर प्रतीत होते हो, भीतर तो तुम्हारे में अशुचि एवं अपवित्र पदार्थ भरे हुए पडे हैं इससे तुम स्वयं अशुचिस्वरूप हो रहे हो इस प्रकार तुम्हारी यह परिस्थिति है, अतः दुर्गन्ध से परिपूर्ण तथा क्षणविनश्वर यह तुम्हारे स्वभाव को जानकर ऐसा कौन बुद्धिमान व्यक्ति होगा जो तुम से प्रेम करेगा?।। દ્રવ્યોથી તેને સુવાસિત બનાવ્યું, દરેક પ્રકારના મિષ્ટ અને તાકાત આપનારા ભાજનથી મેં તે રૂષ્ટપુષ્ટ બનાવ્યું, નેકરની માફક રાત દિવસ એની સેવામાં લગી રહ્યો, રત્નથી ભરેલા પટારાની માફક એની સંભાળ રાખી, પરંતુ આ અવસર ઘણા સદ્ભાગ્યથી હાથ આવેલ છે જેથી પંડિત મરણમાં એની સહાથતા લેવામાં આવે, આથી હું મારા શરીર! આ અવસરમાં પંડિત મરણરૂપ નિધિને પ્રાપ્ત કરવામાં જે તું મને સહાયતા નહીં કરે તે તારા જેવું કૃતની બીજું કેણ હશે?
२ससोही, मांस, मेह, मस्थि, Harm, मने शुॐ २॥ सात धातुथी तुं સદા ભરેલું રહે છે, તેને જોતાં ઘણું થાય છે–ચામડાથી ઢંકાવાને કારણે તે બહારથી મનહર દેખાય છે પરંતુ તારી અંદર તે અશુચિ અને અપવિત્ર પદાર્થો ભરેલા પડયા છે. આથી તે તું સ્વયં અશુચિસ્વરૂપ છે. આ પ્રકારની તારી પરિસ્થિતિ છે. તેમજ દુર્ગધથી પરિપૂર્ણ તથા ક્ષણવિનશ્વર એવા તારા સ્વભાવને જાણીને એ ક બુદ્ધિમાન હશે કે જે તારા ઉપર પ્રેમ રાખે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨