Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ०६ गा. १ विद्याराहित्ये दरिद्रदृष्टान्तः १९५ __ अथ स दरिद्रपुरुषस्तत्कुम्भमभावात् यथेप्सितं भवनादि कृत्वा बन्धुमित्रादिभिः सह यथेप्सितसुखं प्राप्तवान् । तदनु तस्य बन्धवः कृष्यादिकर्माणि धेन्वादिपशुरक्षा च त्यक्तवन्तः, यतः सर्वाणि सुखानि स्वायत्तानि सन्ति, तर्हि किमेभिः कृष्यादिभिः कष्टकरकर्मभिः इति चिन्तयन्ति स्म। अरक्षितास्ते धेन्वादयः स्वस्य बन्धूनांच नष्टाः।
अन्यदा स 'कुम्भेनानेन बन्धुयुक्तोऽहं मुखितोऽस्मी 'ति मदात् सुरां पीत्वा मस्तके कामकुम्भं धृत्वा नृत्यति स्म । उन्मत्तस्य तस्य मस्तकात् पतितः स कुम्भः उस कामकुंभ को ही दे दिया। कामकुंभ हाथ में आते ही उस दरिद्री को अपार हर्ष हुआ। उसको लेकर वह वहाँ से शीघ्र ही अपने घर पर वापिस आ गया। अब उस दरिद्री ने उस कुंभ के प्रभाव से मनमाने भवनादिक तयार कर लिये और उनमें अपने इष्ट बन्धु मित्रादिकों के साथ रहने लगा। इच्छानुसार खूब सुख भोगने में लग गया। उसके बन्धुओंने भी कृषि आदि कर्मोंका तथा पशुरक्षा आदिका सब भार छोड़ कर इसके वश में हो गये, क्यों कि कृषि आदि कार्मों के संपादन करने में इनको कष्टों का साम्हना करना पड़ता था। कामकुंभ से प्राप्त सुखों के भोगने में तो कोई भी प्रकार का इन्हें परिश्रम नहीं पड़ता था -वे तो स्वाधीन थे। इस प्रकार कोई रखवाला नहीं होने से इस दरिद्री की तथा उनके बन्धुओं की गाय आदि सब पूर्व संपत्ति नष्ट हो गयी।
एक समय की बात है कि इसको "मैं अपने बंधुओं सहित खूब आनंद भोग रहा हूं" यह जानकर बड़ा हर्ष हुआ। उसके आवेग में તે સિદ્ધ પુરુષે તેને કામકુંભ આપી દીધો. કામકુંભ હાથમાં આવવાથી તે દરિદ્ધીને ખૂબ હર્ષ થશે. તેને લઈને તે ત્યાંથી એકદમ ઉતાવળે પગલે પિતાને ઘેર પાછા આવ્યા. હવે તે દરિદ્રીએ તે કુંભના પ્રભાવથી મનમાન્યાં મકાન વગેરે તૈયાર કરી લઈ તેની અંદર પિતાના ઈષ્ટ બંધુ. મિત્રો સાથે રહેવા લાગ્યો. ઈચ્છા અનુસાર ખૂબ સુખ ભેગવવા લાગી ગયે. તેના ભાઈએ પણ તે સુખથી આકર્ષાઈ પિતપોતાની ખેતી આદિ તેમનાં કાર્યો તથા પશુપાલન વગેરેનો ભાર છેડીને તેના વશમાં થઈ ગયા. કારણ કે, ખેતી આદિ કાર્યોમાં તેમને ખૂબ કષ્ટ ભેગવવાં પડતાં હતાં કામકુંભથી પ્રાપ્ત થયેલ સુખને ભોગવવામાં તે કઈ પણ પ્રકારને પરિશ્રમ પડતો ન હતો. અને તે સ્વાધિન જ હતું. આ પ્રમાણે કોઈ પ્રકારની સારવાર કે દેખભાળના અભાવથી દરિદ્રી તથા તેના ભાઈઓની અગાઉની ગાય વગેરે પશુધન તથા સઘળી સંપત્તિ નાશ પામી ગઈ.
એક સમયની વાત છે કે તેને “હું મારા ભાઈઓ સહિત ખૂબ આનંદ જોગવી રહ્યો છું” એમ જાણીને ઘણે હર્ષ થશે. તેના આવેગમાં તેણે મદિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨