Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे जातीनाम् एकेन्द्रियादिजातीनां, पन्थानः तत्मापकत्वान्मार्गाः पाशजातिपथास्तान् , विद्यारहितानां विलुप्तिहेतून् समीक्ष्य आलोच्य, आत्मना-स्वयं, न तु परोपरोधादिना, सत्यम् सद्भयो जोवेभ्यो हितः सत्यः संयमस्तम्, एषयेत्-गवेषयेत्-धारयेदित्यर्थः। किंच-भूतेषु-पृथिव्यादिषडूजीवनिकायेषु मैत्री मित्रभावं, कल्पयेत् कुर्यात् प्रवज्या ग्रहीतव्येति भावः॥२॥ पण्डितजन-तत्त्वातत्त्व के विवेक से युक्त पुरुष (बहू पासजाइपहे समिक्ख-बहून् पाशजातिपथान् समीक्ष्य) भार्या बन्धु आदि अनेक संबंध हैं वे बंधनरूप होने से विद्यारहित पुरुषों के पाशके समान हैं अर्थात् यह भार्यादिसंबंध एकेन्द्रियादिक जाति की प्राप्ति के मार्ग हैं, ऐसा जानकर (अप्पणा सच्चमेसिज्जा-आत्मना सत्यं एषयेत् ) स्वयं-अपने आप ही जीवों के हितविधायक संयमरूप सत्यकी गवेषणा करे-उसको धारण करे (भूएसु मित्तिं कप्पए-भूतेषु मैत्री कल्पयेत् )पृथिव्यादिक षट्जीवनिकायके जीवोंके साथ मित्रता धारण करे। अर्थात्-दीक्षा अगीकार करे ।
भावार्थ-सम्यग्ज्ञान की प्राप्ति के अभाव में जीवों को हिताहित का वास्तविक विवेक जागृत नहीं होता है । इसलिये वे भार्यादिसंबंधरूप पाश से जकडे रहते हैं, और इसी कारण वे एकेन्द्रियादिक जीवों में जन्म मरण करने लगते हैं। ऐसा विचार कर संयम धारण करना चाहिये, और सम्यग्ज्ञान से आत्मा को वासित करते रहना चाहिये । इसी वासना का फल मुनिदीक्षा धारण करना होता है ॥२॥ विवथी युद्धत सेवा पुरुष बहू पासजाइ पहे समिक्ख-बहून् पाशजाति पथान् समीक्ष्य માતા પિતા પત્ની બંધુ આદિ અનેક જે સંબંધ છે તે બંધનરૂપ હોવાથી વિદ્યારહિત પુરુષને પાશ સમાન છે. અર્થાત્ આ પત્ની આદિ સંબંધ એકેન્દ્રિયાદિક જાતીની प्रालिन। माग छ. मेनु तीन अप्पणा सच्च मेसिज्जा-आत्मना सत्यं एषयेतूસ્વયં પોતે પોતાના જીવના હિત વિધાયક સંયમરૂપ સત્યની ગવેષણ કરે તેને धारण ४२. भूएसु मित्तिं कप्पए-भूतेषु मैत्री कल्पयेत् पृथ्वी माहि ५२०१नीयन। જીની સાથે મિત્રતા ધારણ કરે. અર્થાત્ દીક્ષાને અંગિકાર કરે.
ભાવાર્થ-સભ્ય જ્ઞાનની પ્રાપ્તિના અભાવમાં જેમાં હિતાહિતને વાસ્તવિક વિવેક જાગૃત થતો નથી. આને લઈને તે ભાર્યાદિ સંબંધરૂપ પાશથી જકડાયેલ રહે છે. અને તે કારણથી તે એકેન્દ્રિયાદિક છમાં જન્મ મરણ કરવા લાગી જાય છે. એ વિચાર કરીને સંયમ ધારણ કરે જોઈએ તેમજ આત્માને સમ્યજ્ઞાનથી વાસિત કરતા રહેવું જોઈએ. આ વાસનાનું ફળ મુનિ દીક્ષા ધારણ કરવી તે છે. ૨
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨