Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४६
उत्तराध्ययनसूत्रे
प्रेक्षत इत्येवंशीलः स्वकृतहिंसादिक्रियाऽनुचिन्तक इत्यर्थः । रोगग्रस्तो हि चिन्तयति - अधुना मम स्वकृतहिंसालीकभाषणादिकर्मणां विपाको जातः । परलोकात् प्रभीतः प्रकर्षेण त्रस्तः 'मया यान्यशुभकर्माणि कृतानि तस्मात् परलोकेऽपि दुःखी भविष्यामी 'ति । परितप्यते = बहिरन्तश्च खिद्यते, विषयाऽऽसक्तस्य प्रायः प्राणान्तसमये पश्चात्तापो भवति । उक्तश्च -
हुआ, तथा ( अपणो कम्माणुप्पेहि-आत्मनः कर्मानुप्रेक्षी) अपने द्वारा कृत हिंसादिक कमौका चिन्तवन करनेवाला ऐसा बालजीव (परलोगस्स पभीओ - परलोकातु प्रभीतः ) परलोक से अत्यंत भयभीत होता हुआ (परितापइ - परितप्यते) भीतर बाहार दुःखी होता रहता है। जो विषयासप्राणी होते हैं, उनको प्राणान्त समयमें प्रायः पश्चात्ताप हुआ करता है ।
भावार्थ - जो बालजीव हैं वे जब अष्टविध कर्मों के संचय के उदयसे अनेक प्रकार के आतंक - शूल विसूचिका (अतिसार - हेजा ) आदि रोगोंसे दुःखित होते हैं, वे तब विचारा करते हैं कि मैं ने पहिले जो हिंसादिक कर्म किये हैं उनका यह विपाक है । जब मैं अपने द्वारा उपार्जित अशुभ कर्मों से यहां पर दुःखी हो रहा हूं तो अब और कौन ऐसा मेरा रक्षक है जो मुझे परलोक में भी सहायता प्रदान करवा सके ?। इस प्रकार मृत्यु शय्यापर पड़े हुए वे अपने कृत कर्मों को विचार २ कर अत्यंत दुःखी होते रहते हैं। कहा भी है
પેાતાનાથી કરાયેલા હિંસાદિક કર્માનું ચિંતવન કરવાવાળા એવા ખાલજીવ पर लोगस्स पभीओ - परलोकस्य प्रभीतः परखेोउन अत्यंत लय चाभीने मे परितपs - परितत्यते लयने रखे महारथी मने अंदर जानेथी दुःखी थया કરે છે. જે વિષયાસક્ત જીવ હાય છે તેને મરણકાળે ખૂષ પશ્ચાત્તાપ થયા કરે છે. ભાવા—જે માલજીવ છે તે જ્યારે આઠ પ્રકારનાં કર્મોના સંયમના ઉદયથી અનેક પ્રકારના આતંકૅશૂળ વિસૂચિકા આદિ રાગોથી ઘેરાઈને દુઃખ ભાગવે છે ત્યારે તેને એ ઘડીએ બીચારા આવે છે કે અહા, મેં પહેલાં જે હિં'સાદિક ઘણાં કર્મો કર્યો છે તેના જ આ વિપાક છે. મારાં જ કરેલા અશુભ કર્મોના પરીપાકથી જ્યારે અહિયાં જ દુ:ખી થઈ રહ્યો છું અને કાઇ ખચાવી શકતું નથી. તા પરલાકમાં જ્યારે આ કર્મોનાં ફળ ભોગવવાનાં આવશે ત્યારે કચે મારા સગલે મને શાંતિ પમાડવા આવશે ? આ રીતે જ્યારે મરણુ કાળ સમીપ આવે છે ત્યારે પેાતાનાં કુકર્મો તેને યાદ આવે છે અને કર્માંતુ પરીણામ જે લેાગવવું પડવાનુ છે તેને યાદ કરી કરીને મરણ સમયે તે આત્મા धाथेन दुःखी थाय छे, उधुं पशु छे-
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨