Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०५ गा. २१ दुश्शीलस्य त्राणाभावः
अत्र दृष्टान्तः प्रदर्श्यते
एकः श्रावकः साधुं पृच्छति श्रावकाणां साधूनां च मिथः कियदन्तरमस्ति ? साधुनोक्तम्- सर्पपमेरुवत्, ततोऽसौ श्रावकः पुनर्व्याकुलीभूतः सन् पृच्छति - कुलिनि श्रावकाणां च कियदन्तरम् ? साधुनोक्तम्-तदेव, ततः स श्रावकः समाश्वस्तः स्वस्थचित्तो जातः ॥ २० ॥
द्रव्यलिङ्गानि न प्रायन्ते इत्याह
१६३
मूलम् -
चीराजिणं नगिणिणं जैड़ी संघोंडी मुंडिणं ।
एयाणि वि नं तायंति, दुस्सीलं परियागयं ॥ २१ ॥ छाया - चीराजिन नाग्न्यं, जटित्वं संघाटी मुण्डित्वम् ।
एतान्यपि न त्रायन्ते दुःशीलं पर्यायागतम् ॥ २१ ॥ निदान आदि शल्य से रहित होकर पालन करने वाले मुनिजनों के तथा बारहव्रतरूप एकदेश संयम का पालन करने वाले सद्गृहस्थों के वह मरण होता है, इस विषय को दृष्टान्त से पुष्ट करते हैं
एक श्रावक ने साधु से पूछा कि श्रावक और साधु में क्या अन्तर है ? श्रावक का प्रश्न सुनकर उसके उत्तर में साधु ने उससे कहा कि जितना अन्तर सर्षप और मेरु पर्वत में होता है उतना ही अन्तर इन दोनों में है । मुनिराज की बात सुनकर श्रावक को बड़ा भारी आश्चर्य :हुआ - उसने व्याकुल जैसा बनकर पुनः साधु से पूछा कि - कुलिङ्गियों में एवं श्रावकों में महाराज! कितना अन्तर है ? साधु ने पुनः वही बात कही अर्थात् सर्षप और मेरु जितना अन्तर है, ऐसा कहा । इससे श्रावक को सन्तोष हुआ । फिर उसने आगे कुछ नहीं कहा ॥ २० ॥ નિદાન આદિ શલ્યથી રહિત બનીને પાલન કરવાવાળા મુનિજનાને તથા માર વ્રતરૂપી એક દેશ સંયમનું પાલન કરવાવાળા ગૃહસ્થાને તે જાતનું મરણ થાય છે.
એક શ્રાવકે સાધુને પૂછ્યું કે,-શ્રાવક અને સાધુમાં શું અંતર છે ? શ્રાવકના પ્રશ્ન સાંભળી તેના ઉત્તરમાં સાધુએ તેને કહ્યું કે, જેટલું' અંતર સપ અને મેરૂ પર્વતમાં હાય છે એટલુ' જ અંતર આ બન્નેમાં છે. મુનિરાજની આ વાત સાંભળીને તે શ્રાવકને ભારે આશ્ચય થયું. તેણે આકુળ વ્યાકુળ જેવા મનીને ફરીથી સાધુને પૂછ્યું કે, કુલિંગિયામાં અને શ્રાવકામાં કેટલું અંતર છે ? સાધુએ ફરીથી એજ વાત કહી કે, સરૂપ અને મેરૂ જેટલું અંતર છે. આથી શ્રાવકને સતાષ થયા અને પછી તેણે આગળ કાંઇ ન પૂછ્યું. ॥ ૨૦
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨