Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मियदर्शिनी टीका अ० ४ गा. १० गुर्वाज्ञायां प्रमादवर्जने श्रेष्ठिभार्यादृष्टान्तः ११३
देशान्तरादागतो गृहपतिः श्रेष्ठी सर्व तवृत्तं विज्ञायान्यां निर्धनकन्यां परिणीतवान् किंतु तत्रैवं व्यवस्था कृता-असौ यदि स्वात्मानं भृत्यादिकं च रक्षयेत्, तदा मया परिणेया भवेत् । अथ तयवस्थाङ्गीकारे कृते सति परिणीतायै तस्यै गृहकृत्पसर्वभारं समर्प्य स श्रेष्ठी पुनरन्यदा देशान्तरं गतः। सकती थी, अतः नौकर भी अपने कर्तव्य की ओर से उपेक्षित रहा करते थे। इससे कार्यों में बहुत कुछ हानि होती रहती थी। नौकरों के एवं पत्नी के प्रमाद से सेठ का बहुत सा द्रव्य नष्ट हो गया। किसी समय देशान्तर से वापिस होकर सेठजी घर पर आये। घर की हालत देखकर उनको बडा अफसोस हुआ। सेठानी की हालत देखकर उसने किसी एक निर्धन कन्या के साथ अपना दूसरा विवाह करने का इरादा किया। विवाह के योग्य उसको कन्या भी मिल गई परन्तु उसमें इसने यह शर्त रखी की यदि यह कन्या अपना एवं नौकरों का बरोबर संरक्षण कर सकेगी तो ही मैं इसके साथ विवाहबन्धन में बन्ध सदूंगा। कन्या ने ये सब बातें सेठ की कबूल करली । सेठ ने उसके साथ विवाह कर लिया और उसको अपने घर पर भी ले आया। सब व्यवस्था उसको समझा दी। घर का जितना भी भार था वह सब उनके आधीन कर दिया। सेठ इस प्रकार की सर्वाङ्गीण व्यवस्था कर पुन: द्रव्योपार्जन के लिये परदेश चला गया। उस नवपरिणीता कुलवधू ने પિતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેવા લાગ્યા. માણસની બેદરકારીને લીધે. કામ કાજમાં ઘણી જ તકલીફ રહેતી. નેકરે અને પત્નીના અસહકાર અને પ્રમાદને કારણે શેઠનું ઘણું ધન ખલાસ થયું. કેટલાક સમય પછી પરદેશ ગયેલો શેઠ ઘેર પાછો આવ્યો. ઘરની હાલત જોઈને તેને ખૂબ અફસોસ થયો. શેઠાણીની આવી બેદરકાર વર્તણૂક જોઈને તેણે કઈ ગરીબ ઘરની કન્યા સાથે પિતાને બીજે વિવાહ કરવાનો વિચાર કર્યો. વિવાહને ચગ્ય કન્યા પણ તેને મળી ગઈ, પરંતુ તેમાં તેણે એ શરત રાખી કે, જે તે કન્યા પોતાની અને નકર ચાકરોની દેખભાળ કરી શકશે તે જ હું તેની સાથે લગ્ન સમ્બન્ય રાખીશ નહિં તે લગ્ન ફક, કન્યાએ શેઠની એ શરત કબૂલ રાખી. જેથી શેઠે તેની સાથે લગ્ન કર્યું. અને તેને પણ પિતાને ઘેર લઈ આવ્યા. ઘરની સઘળી વ્યવસ્થા તેને સમજાવી દીધી. ઘરને સઘળે ભાર તેને સેંપી દીધે. આ પ્રકારની વ્યવસ્થા કરીને શેઠ દ્રવ્યોપાર્જન માટે ફરીથી દેશાવર ચાલ્યો ગયો. નવપરણીત એ નવી શેઠાણીએ પિતાના ઘરનું કામકાજ કરવામાં
उ०१५
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨