Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ५ गा. १ मरणस्याकामसकाममेदेन द्वैविध्यम् १२३ महापुरुषः संसारार्णवं कथं तीर्णः ?" इति प्रष्टव्याथ, महाप्रज्ञः=महती-ज्ञानावरणीयकर्मणो निरवशेषक्षयादनन्ता सर्वद्रव्यगुणपर्यायविषया, प्रज्ञा = केवलज्ञानलक्षणा यस्य स तथा, एका तीर्थकरनामकर्मोदयात् सर्वोत्कृष्टविभूतिमत्त्वेनाद्वितीयः श्रीमहावीरस्वामी तीर्थकर इत्यर्थः । तीर्थंकरो हि अत्र भरतक्षेत्रे एकदा एक एव भवतीत्युक्तम् । तत्र देवमनुष्यपर्षदि उदाहरत्-उदाहृतवान्-उक्तवानित्यर्थ ॥१॥ किया? इस प्रश्नको (महापन्ने-महाप्रज्ञः) महाप्रज्ञाशाली-ज्ञानावरणीय कर्म के सम्पूर्णरूप से नष्ट होने से समस्त द्रव्यों को समस्त गुण और पर्यायों को विषय करनेवाले ऐसे केवल ज्ञान के अधिपति (एगे-एकः) एक तीर्थकरनामकर्म के उदय से सर्वोत्कृष्टविभूतिसंपन्न होने के कारण अद्वितीय श्री वर्धमान स्वामी में (तत्य-तत्र ) देव मनुष्यों की सभामें (उदाहरेउदाहरेत् ) कहा है। अर्थात् दुष्कर संसारसमुद्र को महापुरुषों ने कैसे पार किया? इस प्रश्न का श्री तीर्थकर वर्धमानस्वामी ने समवसरण के बीचमें समाधान किया है।
भावार्थ-यह संसार एक समुद्र के तुल्य है। इसमें जन्ममरण परंपरा ही एक महाप्रवाह है । सहसा हरएक जीव इसको सुख से पार नहीं कर सकता है । इससे पार होना बड़ा कठिन है, इस का पार तो कोई एक महात्मा आदिनाथप्रभु के प्रथम गणधर वृषभसेन आदि जैसे भव्य प्राणी ही कर सके हैं। उन्हों ने इसे कैसे पार किया इस प्रश्न का समाधान श्री वर्धमानस्वामी ने समवसरण के बीच किया है। इसी शत पा२ ४ १ मा प्रश्न महापन्ने-महाप्रज्ञः महाप्रज्ञाशाजी-जाना१२४ीय भना સંપૂર્ણરૂપથી નષ્ટ થતાં સમસ્ત દ્રવ્યોના સમસ્ત ગુણ અને પર્યાને વિષય ४२वा वा ज्ञानना अधिपति एगे-एकः स तीथ ४२ नाम भना ઉદયથી સર્વોત્કૃષ્ટ વિભૂતિ સંપન હોવાના કારણે અદ્વિતીય એવા શ્રી વર્ધમાન साभीय तत्थ-तत्र व मनुष्यानी सलामो उदाहरे-उदाहरेत् ४ छ. अर्थात् સંસારસમુદ્રને મહાપુરુષોએ કેવી રીતે પાર કર્યો? આ પ્રશ્નનું સમાધાન તીર્થકર શ્રી વર્ધમાન સ્વામીએ સમવસરણની વચમાં કર્યું છે.
ભાવાર્થ-આ સંસાર એક સમુદ્ર તુલ્ય છે. એમાં જન્મમરણની પરંપર એ એક મહા પ્રવાહ જેવી છે. આ મહાપ્રવાહમાંથી પાર ઉતરવું એ દરેક જીવ માટે સુલભ વસ્તુ નથી. એમાંથી પાર ઉતરવું એ મહા કડીની વાત છે. એમાંથી પાર ઉતરવાનું કાર્ય તે આદિનાથ પ્રભુના પ્રથમ ગણધર વૃષભસેન આદિ મહાત્મા જેવા ભવ્ય પ્રાણીજ કરી શકે છે. તેમણે સંસારસમુદ્રને મહાપ્રવાહ કઈ રીતે પાર કર્યો ? આ પ્રશ્નનું સમાધાન શ્રી વર્ધમાનસ્વામીએ સમવસરણની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨