Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
"
स चौरः प्रलोभ्य यं पुरुषं भारवाहार्थमानयति तं भारवाहकं कूपपार्श्वस्थाssसने सादरमुपवेश्य तद्भगिनी चरणमक्षालनव्याजेन चरणों धृत्वा कूपे निक्षिपति । इत्थं सर्वे पुरस्थं धनमपहरतस्तस्य कालो गच्छति । नगरस्य रक्षका अपि तं ग्रहीतुं न शक्नुवन्ति । तदा तस्य नगरस्य मूलदेवनामको नृपतिरासीत् । मण्डकचौरेणोद्वेजिताः पुरवासिनो मूलदेवनृपं विज्ञापयन्ति-स्वामिन् ! केनापि चौरेण नगरस्य धनं सर्वमपहृतम्, वयं स निर्धना जाताः । स चौरः केनाऽपि ग्रहीतुं न शक्यते, स्वामिन् ! नगर से बाहिर रहे हुए बगीचे के एक भूमिगृह में नित्य डालता जाता । उसमें उसकी बहिन रहती जिसका नाम मालती था। यह यौवनवती थी । भूमिगृह के भीतर एक कुआ था जो प्रतिसमय ढका हुआ रहता था । चोर जब किसी मजूर को बाहर से भार देकर अपने घर पर ले आता तो वह उसको आदरपूर्वक उसी कुए के ढकने ऊपर बैठा देता, इतने में इसकी बहिन वहां उसके पैरों को धोने के बहाने से आती और पैर पकड़ कर उसको कुए में पटक देती । इस प्रकार सब पुर का धन हरण करते २ इस चोर का समय व्यतीत हो रहा था । नगररक्षक चोर की तलाश में थे तो भी वे चोर का पता नहीं लगा सके । इस समय वहां का राजा मूलदेव था । जब नगरनिवासी जन इस मंडक चोर से विशेष त्रस्त होने लग गये तो वे सब के सब मिलकर राजा मूलदेव के पास जाकर कहने लगे - स्वामिन् ! न मालूम ऐसा कौन सा चोर है, जो नगर का धन हरण कर रहा है । हम लोग तो निर्धन होते जाते हैं। चोर का લાવીને નગરની બહારના એક બગીચાના ભૂમિગૃહમાં (ગુપ્ત ભેાંયરામાં) રોજ મુકી જતા
આ ભેાંયરામાં તેની એક બહેન રહેતી હતી, જેનુ નામ માલતી હતું. તે ભરજુવાન હતી, ભૂમિગૃહની અંદર એક કુવા હતા, તેને ઢાંકેલે રાખવામાં આવતા હતા. ચાર ચારેલા માલકાઇ મજુરને માંથે ચઢાવી પેાતાની સાથે લાવતા અને તેને કુવાના ઢાંકણા ઉપર આદરપૂર્વક એસાડતા અને સકેત મુજબ એની બહેન તેના પગ ધાવાના બહાને ત્યાં આવતી અને આવેલ મજુરના પગ પકડીને તેને કુવામાં નાખી દેતી. આ રીતે નગરના શ્રીમતાનું ધન હરણ કરતાં કરતાં આ ચાર નિશ્ચિત રીતે પેાતાના સમય વ્યતીત કરી રહ્યો હતા. નગરના રક્ષક કાટવાળા ચારની શેષમાં લાગ્યા જ રહેતા છતાં પણ તે ચારના પત્તો લગાડી શકતા નહીં. નગરવાસીએ જ્યારે એ સડક ચારથી ખૂખ ત્રાસી ગયા ત્યારે સઘળાએ ભેગા થઈ મૂળદેવ રાજાની પાસે ગયા અને કહેવા લાગ્યા. સ્વામિન્ ! ખબર પડતી નથી કે એવા કયા ચાર છે કે જે નગરનું ધન હરણ કરી રહ્યો છે. અમે સઘળા નિધન થઈ રહ્યા છીએ છતાં પણ ચારને હજી સુધી પત્તો મળતા નથી અને આજ
९४
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨