Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमुयोगकन्द्रिका टीका. ११ स्थापनावश्यकस्वरूपनिरूपणम् शयः उत्तरयति-'णामं आवर हियं' इत्यादि । नाम यावत्व थिकम्-स्वाश्रयद्रव्य स्य अस्तित्वकथां यावद् नाम अवतिष्ठते, नाम्न आश्रा द्रव्यं यावत्तिष्टति तावन्नामापि तिष्ठतीति भावः । स्थापना तु इत्वरिका::स्वल्पकालावस्थायिनी वा भवेत् यावत्कथिका वा भवेत् । काष्टकर्मादौ आवश्यकशास्त्रस्य तदाकाररूपा अतदाकारसपा स्थापना यावस्कथिका भवति, अक्षादौ तु सा इत्वरिका भवतीत्यर्थः अयं भावः-काचित् स्थापना स्वाश्रयद्रव्यम्य सद्भावेऽपि मल्यकाल एव निव
उत्तर-(णामं आवकहियं ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा) नाम यावता थिक होता है और स्थापना इरिक तथा यावतथिक दोनों प्रकार का होता है।
स्वाश्रय द्रव्य के अतित्व काल तक नाम रहता है-अर्थात् जिसका वह नाम है वह जब तक मौजूद रहता है तब तक उसका वह नाम विद्यमान रहता है-इसका नाम याक्कथिक है परन्तु स्थापना जो है वह स्वल्प कालतक मी रहती है और यावत्कथिक भी होती है-काष्ठ कर्म आदि में आवश्यकशास्त्र की तदाकाररूप अथवा अतदाकाररूपकृत स्थापना यावत्कथिक होती है-स्वाश्रयद्रव्य की स्थिति तक रहती है। तथा अक्ष-(चौकोर पाशा) आदि में कृत अतदाकार स्थापना स्वल्प काल तक रहती हैं । तात्पर्य यह है कि कोई स्थापना स्वाश्रय द्रव्य के सद्भाव में भी बीच ही में समाप्त हो जाया करती है और कोई स्थापना ऐसी होती है जो अपने आश्रयभूत द्रव्य की
उत्त२-(णाम आवहियं ठवणा इत्तरिया वा होज्जा, आवकहिया वा) નામ યાવસ્કથિત હોય છે, પરંતુ સ્થાપના ઈવરિક (સ્વલ્પકાળ સુધી જ રહેનાર) અને યાવત્કાથત, એ બંને પ્રકારની હોય છે. સ્વાશ્રયભૂત દ્રવ્યના અસ્તિત્વકાળ સુધી નામ રહે છે. એટલે કે જેનું તે નામ રાખવામાં આવ્યું છે તે વસ્તુ અથવા વ્યકિતનું અસ્તિત્વ જ્યાં સુધી રહે છે. ત્યાં સુધી જ તે નામનું અસ્તિત્વ રહે છે. આ રીતે નામને યાવત્કથિત કહેવામાં આવ્યું છે. પરંતુ સ્થાપના તે સ્વ૫કાળ સુધી પણ રહે છે અને યાત્કથિત (વસ્તુનું અસ્તિત્વ રહે એટલા માટે કાળ સુધી ટકનારી) પણ હોઈ શકે છે.
જેમકે કાષ્ઠ કર્મ આદિમાં આવશ્યકશાસ્ત્રની તદાકારરૂપ અથવા અતદાકારરૂપ કરેલી સ્થાપના યાવસ્કથિત હોય છે–સ્વાશ્રયયભૂત દ્રવ્યનું જ્યાં સુધી અસ્તિત્વ રહે ત્યાં સુધી જ તે સ્થાપનાનું અસ્તિત્વ રહે છે, તથા અક્ષ (પાશા) આદિમાં કરેલી અતદાકાર સ્થાપના બહુ જ ઓછા કાળ સુધી રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે—કેઈ સ્થાપનના સ્વાશ્રયભૂત દ્રવ્યનું અસ્તિત્વ રહેવા છતાં પણ વચ્ચેથી જ
For Private and Personal Use Only