Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका. सू० १७ ज्ञायकशरीरद्रव्यावकनिरूपणम्
१२५ भूतकालिक घृतमध्वाधारत्वेन लोके व्यपदिव्यते । तथैव भूतकालिकावः यकपर्याय कारणत्वाधारत्वेन निर्जीवं शय्यागतं शरीरमपि द्रव्यावश्यकमुच्यते इति ।
इत्थं पूर्वोक्तं जीव विप्रमुक्तं शय्यादिगतं साधुशरीरं नोआगमतो द्रव्यावश्यकं भवति । आवश्यत्रार्थज्ञानलक्षणस्य आगमस्य तदानीं तच्छरीरे सर्वथाऽभावात् । 'चुय' इत्युक्त्वा ' चाविय' इति पुनरभिधानं स्वभाववादिनो मतनिराकरणार्थन् । स्वभाववादि ॥ हि स्वभावत एव मरणं मन्यन्ते, परन्तु स्वभावस्य सर्वदा वर्तमानत्वेन सर्वदा तत्प्रसङ्गात्, अतः आयुः क्षयेणैव प्राणिनां प्राणाः शरीशन्निर्गच्छन्तीति सूचयितुं 'चाविय' इत्युक्तम् ।
▾
वाला होने से व्यपदिष्ट होता है । उसी प्रकार भूतकालीन आवश्यक पर्याय का कारणरूप आगरवाला होने से निर्जीव शय्यादिगत शरीर भी द्रव्यावश्यक कहा जाता है। इस तरह पूर्वोक्त जीवविमुक्त शध्यादिगत साधु आदि का शरीर नोआगमकी अपेक्षा लेकर द्रव्यावश्यक होता है । कयोंकि उन अवस्था में आवश्यक का अर्थज्ञानरूप आगम का उस शरीर में सर्वथा अभाव हैं "य" ऐसा कह करके भी जो सूत्रकार ने "चावि" ऐसा कहा हैं वह स्वभाववादी मत को निराकरण करने के लिये कहा है, क्योंकि स्वभाववादियों की ऐसी मान्यता है कि मरण स्वभाव से ही होता है । परन्तु यह उनकी मान्यता ठीक नहीं है क्योंकि मग स्वभाव तो सर्वदा वर्तमान ही रहता - अतः सर्वदा मरण होने का प्रसंग प्राप्त होता है । इसलिये इस पद से यह बतलाया गया हैं कि जब आयु का क्षय होता है तभी प्राणियों के प्राण शरीर से निकलते માટે વપરાતા હતા. તે કારણે લેાકેામાં તેને મધના ઘડા અથવા ઘીના ઘડા કહેવાના વ્યવહાર થતા જોવામાં આવે છે. એજ પ્રમાણે ભૂતકાલિન આવશ્યક પર્યાયનાં કારણ રૂપ આધારવાળું હાવાથી નિર્જીવ શય્યાઢિગત શીર પણ દ્રશ્યાવશ્યક જ કહેવાય છે. આ પ્રકારે પૂર્વોકત જીવવિપ્રમુકત (પ્રાણાથી રહિત) શય્યાદિગત સાધુ આદિનું શરીર નાઆગમની અપેક્ષાએ દ્રવ્યાવશ્યક હાય છે. કારણ કે તે અવસ્થામાં આવશ્યકના અજ્ઞાનરૂપ આગમના તે શરીરમાં બિલકુલ અભાવ હોય છે.
"चुय" 'भ्युत' या पहना प्रयोग ऊर्जा यह "चाविय" स्यावित' मा પદ્મના જે પ્રયાગ કરવામાં આન્યા છે તે સ્વભાવવાદીઓના મતનું નિરાકરણ કરવા માટે કરવામાં આવેલ છે. સ્વભાવવાદીઓની એવી માન્યતા છે કે મરણુ તે સ્વાભા ત્રિક રીતે જ થાય છે. તેમની તે માન્યતા બરાબર નથી. કારણ કે મરણવભાવ તો સદા વિદ્યમાન રહે છે. અને તેમની માન્યતા સ્વીકારવામાં આવે તે સદા મરણું थवानी प्रसंग आत थशे. तेथी तेभनी ते मान्यता मोटी छे. “चाविय" पहने
For Private and Personal Use Only