Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
अनुयोगदारसूत्रे इयं हि दाडिमपुष्पाकाराऽधच्छिया भवति। अधश्छिद्रेण नालिका मध्ये जलं प्रविशति । जलेन भृतायां ना.लकायां कालमानो निधीयते । आदि पदात् शङ्कुच्छाया नक्षत्रचारादयोऽपि वोध्याः । एभिरपि कालो मीयते । एतैः-कालमापकसाधनैः कालस्योपक्रमगं क्रियते । अयं भावः-नालिकाशर्कुच्छायानक्षत्रचारादिभिर्यत् 'एतावान् पौरुष्यादिकालोऽतिक्रान्त.' इति परिज्ञायते स परिकर्मविपयः कालोपक्रमः । अत्र कालस्य यथावत्सरिज्ञानमेव परिकम बोध्यम् । तथा-नक्षत्रादि चारैः कालस्य यद् विनाशनं स वस्तुविनाशविषयः कालोपक्रमः । श्रूयते हि लोके बनाई जाती है। उसका आकार दाडिम-भना के पुष्प जैसा होता है ? इसके नीवे एक छे। होता है ? नीचे के छे। से इसमें जल विष्ट होता है ।जब यह जल से भी जाती है ते। इससे काल का मान निश्चित किया जाता है। यहां पर आदिपा से शंकुच्छागा और नक्षत्रों की चाल
आदि ग्रहण हुई है । इन से भी काल का मान जाना जाता है । इस त ह इन कालमापक साधनों स काल का उपक्रम किया जाता है। तात्पर्य कहने का यह है कि इन नालिका-शंकुच्छाया और नत्रचाल आदि से जो "इतना पौरुषी आदि माल व्यतीः हो चुका' सा जाना जाता है बह परिकर्म विषयवाला कालोप कम है । काल का यथावत् परिज्ञान होना ही यहाँ परिर्म जानना चाहिये । तया नक्षत्र आदिकों की चाल से जो काल का विनाश होता है वह व तु वेनाश विक कालोका है। लोक में ऐसा
એક નાની સરખી ઘડિયાળ બનાવવામાં આવે છે. તેને આકાર દાડમના પુષ્પ જે હોય છે. તેની નીચે એક છિદ્ર હોય છે. આ સાધનને પાણીથી ભરેલા કે પાત્રમાં મૂકવામાં આવે છે. તે છિદ્ર દ્વારા તેમાં પાણી દાખલ થવા માંડે છે. જ્યારે તે સાધન (નાલિકા) જળઘડી પાણીથી ભરાઈ જાય છે ત્યારે તેની મદદથી કાળનું માપ નિશ્ચિત કરવામાં આવે છે. અહીં “આદિ પદ વડે શંકુછાયા અને નક્ષત્રની ચાલ આદિ ગ્રહણ થયેલ છે. તેમની મદદથી પણ કાળનું માપ નીકળી શકે છે. આ પ્રકારે આદિ કાલમાપક સાધન વડે કાળને ઉપક્રમ કરવામાં આવેલ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે આ નાલિકા (જળઘડી) શંકુ છાયા (સૂર્ય ઘડી) અને નક્ષત્રની ચાલ આદિ દ્વારા “આટલા પર આટલી ઘડી આદિ વ્યતીત થઈ ગયા આ પ્રકારનું કાળવિષયક જે જ્ઞાન થાય છે તેને પરિકર્મ કાલેપકમ કહે છે. કાળનું યથાવત્ પરિજ્ઞાન થવું તેનું નામ અહીં પરિકમ સમજવું. તથા નક્ષત્ર આદિની ચાલથી કાળને જે વિનાશ થાય છે, તે વસ્તુવિનાશવિષયક કાલપકમ સમજે. કેમાં એવી વાત થતી સાંભળ
For Private and Personal Use Only