Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनुयोगचन्द्रिका टीका सूत्र ११६ भागद्वारनिरूपणम् कानि बोध्यानि । अवक्तव्यकद्रव्याणि तु द्विकसंयोगाना स्तोकत्वात् स्तोकानि । भनानुपूर्वीद्रव्याण्यपि लोकप्रदेशसंख्यासमानसंख्यत्वात् स्तोकान्येव । अत्र मुखेनावबोधार्थ किंचिनिर्दिश्यते । तथाहि-लोके किल पञ्चाकाशमदेशाः कल्प्यन्ते, तद्यथा-:.: इति । अत्र अनानुपूर्वीद्रव्याणि तावत् पश्चैव भवन्ति । यथा-:.: इति। भवक्तव्यकद्रव्याणि तु अष्टौ, अष्टानामेव द्विकसंयोगानामिहाभ्युपगमात् । यथा- इति । आनुपूर्वीद्रव्याणि तु षोडश संभवन्ति । तत्र-दशत्रिकसंयोगाः, पञ्च चतुष्कसंयोगाः, को बहुत होने के कारण बहुसंख्यक हैं । और जो अवक्तव्यक द्रव्य हैं वे बिक संयोगों के कम होने के कारण कम हैं। तथा जो अनानुपूर्वी द्रव्य हैं । वे भी लोक प्रदेशों की संख्या के बराबर होने के कारणकम ही है। यह बात अच्छी तरह से समझ में आ जावे इसलिये यों समझना चाहिये-लोक में पांच आकाशप्रदेश कल्पित करो, और उसका आकार:.: इस प्रकार से करो। प्रत्येक आकाश प्रदेश में एक अनानुपूर्वी द्रव्य है इसलिये इस हिसाब से पांच अनानुपूर्वी द्रव्य हैं। ऐसा मान लो तथा विप्रदेश संयोगी जो अवक्तव्यक द्रव्य हैं वे द्विकमदेश संयोगों को यहां आठ ही होनेसे आठ आते हैं। जैसे-संस्कृत टीका में आकार देकर कहा गया है । आनुपूर्वीद्रव्य १६, संभवित होते हैं-वे इसप्रकार से १०, त्रिक प्रदेश संयोग के १०, ५ चतुष्पदेशि संयोग के पांच, और આદિ સંગે ઘણા હેવાને કારણે તે આનુપૂર્વી દ્રવ્ય બહુસંખ્યક છે, અને બ્રિકસંગે એાછાં હોવાને કારણે અવક્તવ્યક દ્રવ્ય તેના કરતાં અ૫ સંખ્યામાં છે. તથા જે અનાનુપૂર્વી દ્રવ્ય છે તેઓ પણ લેકના પ્રદેશોની સંખ્યાની બરાબર હોવાથી આનુપૂર્વી દ્રવ્ય કરતાં અલ્પ સંખ્યામાં છે. આ વાતને સ્પષ્ટ રીતે સમજવા માટે આ પ્રમાણેની કલ્પના કરા-ધારા કે આકાશપ્રદેશો પાંચ છે અને તેમને આકાર આ પ્રમાણે છે– 28 પ્રત્યેક પ્રદેશમાં એક એક અનાનુપૂવી દ્રવ્યે રહી શકે છે. તેથી પાંચ પ્રદેશોમાં પાંચ અનાનુપૂવ દ્રવ્ય રહી શકે એમ માની લે.
તથા દ્ધિપ્રદેશ સંગી જે અવક્તવ્યક દ્રવ્યું છે, તેમની સંખ્યા અહીં આઠની આવે છે, કારણ કે અહીં કિક પ્રદેશ સંગે આઠ આવે છે તે વાત ટીકામાં આપવામાં આવેલ આકૃતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે.
આ પાંચ પ્રદેશોમાં આનુપવી દ્રવ્ય ૧૬ સંભવી શકે છે. તેને હિસાબ આ પ્રમાણે સમાજ-ત્રિકપ્રદેશ સાગના ૧૦, ચતુષ્પદેશ સાગના
For Private and Personal Use Only