Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a
अनुयोगद्वार सूत्रे
पर शंका की - कि आपका यह कथन युक्ति से संगत नहीं बैठता हैकारण असंख्यात प्रदेशी इस लोक में सबसे अधिक संख्या आनुपूर्वी द्रव्यों की ही आती है बाद में इनसे कम अवक्तव्यक द्रव्यों की और इनसे भी कम आनुपूर्वीद्रव्यों की। इस बात को हम इसप्रकार से समझा सकते हैं। लोक असंख्यात प्रदेशी माना गया है-सो लोकके असंख्यात प्रदेशों के स्थान में ३० संख्या रख लो ये ३० ही असंख्यात प्रदेश हैं। अनानुपूर्वीद्रव्य लोकाकाश के एक २ प्रदेश रूप आधार पर अवगाहित हैं इस अपेक्षा से अनानुपूर्वी द्रव्यों की संख्या ३० आती है । और अवक्तव्यक द्रव्य जो द्विप्रदेशी होता है, वह दो दो प्रदेशों में अवगाहित होता है - इसलिये उसकी संख्या १५ आती है । तथा आनुपूर्वी द्रव्य त्रिप्रदेशावगाढ होता है । इसलिये इनकी संख्या दश आती है । तब सिद्धान्तकार ने इस शंका का उत्तर बहुत सुन्दररीति से किया है - उन्होंने उसे समझाया कि जैसा तुम कह रहे हो वैसा नहीं है । क्योंकि आकाशका एकर प्रदेश भिन्नर रूपसे परिणत अनेक व्यणुकादि रूप अनानुपूर्वी द्रव्यों का आधारस्थल है एक आनुपूर्वी द्रव्य में आकाश લાગતુ નથી પેાતાની શંકાના સમર્થાંનમાં તે એવી દલીલ કરે કેઅસ ખ્યાત પ્રદેશાવાળા આ લાકમાં અનાનુપૂર્વી દ્રબ્યાની સંખ્યા સૌથી વધારે છે, અવક્તવ્યક દ્રવ્યેાની સખ્યા અનાનુપૂર્વી દ્રવ્યા કરતાં ઓછી છે અને આનુપૂર્વી દ્રવ્યાની સંખ્યા તે અવક્તવ્ય દ્રવ્યેા કરતાં પણ ઓછી છે. નીચેની કલ્પના દ્વારા તે પેાતાની આ માન્યતાનું સમર્થન કરે છે, લેાકના અસખ્યાત પ્રદેશે. માનવામાં આવ્યા છે. ધારા કે લેાકના ૩૦ પ્રદેશેા છે અનાનુપૂર્વી દ્રવ્ય લેાકાકાશના એક એક પ્રદેશ રૂપ આધાર પર અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશેામાં અવગાહિત અનાનુપૂર્વી ચૈાની સખ્યા ૩૦ ત્રીસ થાય છે વકતવ્યક દ્રવ્ય કે જે એપ્રદેશી હાય છે તે લે!કાકાશના બબ્બે પ્રદેશેામાં અવગાહિત હાય છે. તેથી તેમની સખ્યા ૧૫ની થાય છે. તથા આનુપૂર્વી દ્રવ્ય લેકાકાશના ત્રણ ત્રણ પ્રદેશેામાં અવગાહિત હાવાથી ૩૦ પ્રદેશેામાં અવગાઢ આનુપૂર્વી દ્રવ્યેાની સખ્યા ખાકીના અને દ્રવ્યેા કરતાં ઓછી થવા છતાં આપ શા કારણે એવું કહા છે કે આનુપૂર્વી દ્રવ્યે બાકીના અને દ્રબ્યા કરતાં અસંખ્યાત ગણાં હોય છે?
આ શકાનું અહી નીચે પ્રમાણે સમાધાન કરવામાં આળ્યુ.. છે-તમે કડા છે. એવી વાત નથી, કારણ કે આકાશના એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન રૂપે પરિણત થયેલ અનેક ત્રણ આદિ અણુરૂપ આનુપૂર્વી દ્રવ્યેાનું આધારસ્થાન છે. એક આનુપૂર્વી દ્રવ્યમાં આકાશના જે ત્રણ પ્રદેશા ઉપયુકત થાય
For Private and Personal Use Only