Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनुयोगचन्द्रिका टीका सूत्र १३४ अन्तरारनिरूपणम् हि एकसमयस्थितिलक्षणमेकं स्थानं लभते, अवक्तव्यकद्रव्यं तु द्विसमयस्थितिलक्ष णमेकं स्थानं लभते । आनुपूर्वीद्रव्यं तु त्रिसमयचतुःसमयपश्चसमयस्थितिलक्षणानि स्थानान्यारभ्यासंख्येयस्थितिलक्षणपर्यन्तेषु स्थानेषु एकैकं स्थानं लभते । इत्थं पानुपूर्वीद्रव्यं शेषद्रव्यापेक्षयाऽसंख्येयमागाधिकम् । शेषद्रव्याणि तदपेक्षयाऽसजाव से तं अणुगमे) भागवार, भावद्वार और अल्पषत्वद्वार क्षेत्रानु: पूर्वी की तरह यहां पर भी जानना चाहिये। अर्थात् क्षेत्रानुपूर्वी में जैसे समस्त आनुपूर्वी द्रव्य शेष द्रयों की अपेक्षा असंख्यात भागों से अधिक-असंख्यातगुणित-माने गये हैं और शेष द्रव्य-अनानुपूर्वी एवं अवक्तव्यक द्रव्य-इन की अपेक्षा असंख्यातभागन्यून माने हैं उसी प्रकार यहां पर भी भागधार के विषय में कथन जानना चाहिये। यहां ऐसा जानना-अनानुपूर्वी द्रव्य एक समय की स्थितिरूप एक स्थान को प्राप्त करता है और जो अवक्तव्यक द्रव्य है वह बिसमय की स्थिति रुप एक स्थान को पाता है, तथा जो आनुपूर्वी द्रव्य है, वह तीन समय, चार समय पांच समय की स्थितिरूप स्थानों से लेकर असंख्यात समय तक की स्थितिरूप स्थानों में एक एक स्थान को प्राप्त करता है। इस प्रकार आनुपूर्वी द्रव्य शेष द्रव्यों की अपेक्षा असंख्यातभागों से अधिक देव जहा खेत्ताणुपुवीए तहा भाणियब्वाइं जाव से तं अणुगमे) यार, ભાવઢાર અને અ૫બહત્વદ્વા૨નું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમ જ અહીં પણ સમજવું જોઈએ એટલે કે ક્ષેત્રાનુકૂવીમાં જેવી રીતે સમત આનુપવી દ્રવ્યને બાકીનાં દ્રવ્યો કરતાં અસંખ્યાતગણું કહેવામાં આવ્યું છે, અને બાકીનાં કને (અનાનુપવી અને અવક્તવ્યક દ્રવ્યોને) આપવી એ કરતાં અસંખ્યાત ભાગપ્રમાણું કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણે અહીં પણ ભાગદ્વારના વિષયમાં કથન ગ્રહણ થવું જોઈએ આ કથનનું વધુ સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે સમજવું. - અનાનુપૂર્વ દ્રવ્ય એક સમયની સ્થિતિ રૂપ એક પાનને પ્રાપ્ત કરે છે, અને જે અવક્તવ્યક દ્રવ્ય છે તે બે સમયની સ્થિતિ રૂપ એક સ્થાનને પ્રાપ્ત કરે છે, તથા જે આનુપૂવી દ્રવ્ય છે તે ત્રણ, ચાર, પાંચ આદિ સમયની સ્થિતિ રૂપ સ્થાનોથી લઈને અસંખ્યાત સમય પર્યન્તની સ્થિતિ રૂપ સ્થાનેમાંના એક એક સ્થાનને પ્રાપ્ત કરે છે. આ પ્રકાર આનુપૂર્વી દ્રવ્ય બાદીનાં બે દ્ર કરતાં અસંખ્યાતગાશું અધિક સંભવી શકે છે અને બાકીના __अ० ७४
For Private and Personal Use Only