Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद्वारखो पुनःप्रकारान्तरेण त्रिनाम मोच्यतेमूलम्-तं पुण णामं तिविहं, इत्थी पुरिसं णपुंसगं चेव।
एएसिं तिण्हंपि य, अंतमि य परूवणं वोच्छं ॥१॥ तत्थ पुरिसस्स अंता, आई ऊओ हवंति चत्तारि ।
ते घेव इत्थियाओ, हवंति ओकारपरिहीणा ॥२॥ अंश है वह कृष्ण गुण का जघन्य अंश है । यह कृष्ण गुणांश कृष्ण गुण का पर्याय है । इस पर्यायवाला जो परमाणु आदि द्रव्य है वह कृष्ण गुण की एक अंश रूप पर्यायवाला होने से एक गुण कृष्णवालाएक गुणकालक-परमाणु आदि इस नाम से कहा जाता है। इसी प्रकार से अन्य द्विगुण आदि कालक द्रव्य पर्याय नाम में जानना चाहिये। इसी प्रकार से अन्य गंधादि गुणों के एकादि अंशोपेत परमाणु आदि बन्यों के नाम के विषय में जानना चाहिये। यहां पर कृष्णादि गुणों की एक अंश दो अंश आदि पर्यायें कही हैं और इन पर्यायों के आश्रित एक गुण कालक परमाणु ऐसा जो नाम है वह पर्यायाश्रित नाम है। पर्यायाश्रित नाम में पर्याय की मुख्यता रहती है । गुण और पर्यायों में सहवत्तित्व और क्रमवर्तित्व अनियमितत्व-को लेकर भेद है। तात्पर्य यह है कि सहवर्ती गुण और क्रमवर्ती पर्यायें हैं।॥सू०१४७॥ ગણાય છે તે કૃષ્ણ ગુણેશ કૃષ્ણ ગુણની પર્યાય રૂપ ગણાય છે. આ પર્યાયવાળું જે પરમાણુ આદિ દ્રવ્ય હોય છે તે કૃણ ગુણના એક અંશ રૂપ પર્યાયવાળું હોવાથી તેને એક ગુણ કૃષ્ણતાવાળું અથવા એક ગુણ કાલક પરમાણુ આદિ રૂપ કહેવામાં આવે છે. દ્વિગુણ આદિ કાલક દ્રવ્યપર્યાયના વિષયમાં પણ એજ પ્રકારનું સ્પષ્ટીકરણ સમજવું એજ પ્રમાણે અન્ય ગંધાદિ ગુણેના એક આદિ અંશેવાળા પરમાણુ આદિ દ્રવ્યના નામ વિષેનું કથન પણ સમજવું જોઈએ. - અહીં કૃષ્ણાદિ ગુણોના એક અંશ, બે અંશ આદિને પર્યાય રૂપ કહેવામાં આવેલ છે. અને તે પર્યાને આધારે એક ગુણ કાલક પરમાણુ, આદિ જે નામ આપવામાં આવ્યાં છે, તે પર્યાયાશ્રિત નામ છે પર્યાયાશ્રિત નામનાં પર્યાયની પ્રધાનતા રહે છે ગુણ અને પર્યાયમાં સહવર્તિત્વ અને કમવતિત્વ. (અનિયમિતત્વોની અપેક્ષાએ ભેદ હોય છે એટલે કે ગુણ સહવતી હોય છે અને પર્યાય કમવતી હોય છે, સૂ૦૧૪છા
For Private and Personal Use Only