Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १६९ नवनामनिरूपणम् , टीका-'से कि तं' इत्यादि
अथ किं तत् नव नाम ? इति शिष्य प्रश्नः। उत्तरयति-नवनाम-नवविधं नवनाम-नवसंख्यकाः काव्यरसा:-कवेः कर्म काव्यम्, रस्यन्ते-अन्तरात्मनाऽनु. भूयन्ते इति रसाः, तत्तत्सहकारि कारणसामीप्यात्समुद्भूताश्चित्तोत्कर्षविशेषा इत्यर्थः, उक्तं च--
"बाह्यार्थालम्बनो यस्तु, मल्लसो मानसो भवेत् ।
स भावः कथ्यते सद्भिस्तस्योत्कर्षों रसः स्मृतः॥" इति। -काव्ये समुपनिबद्धा रसाः काव्यरसाः प्रज्ञप्ताः कथिताः। तानेवाह-वीरः शृङ्गारः' इत्यादिना-वीरयति-विक्रमयुक्तं करोति त्यागतपः-कर्म शत्रनिग्रहेषु प्रेरयति जनमिति वीर:-उत्तम प्रकृति पुरुष-चरितश्रवणादि हेतु समुद्भूतो दाना. _ कवि के कर्मका नाम 'काव्य' है । अन्तरात्मा से जिनका अनुभव किया जाता है उनका नाम रस है । ये रस तत्तत्सहकारी कारणों की समीपता से चित्तमें जो उत्कर्ष विशेष उत्पन्न होते हैं उनरूप होते हैं। कही भी है-“बाह्यार्थ इत्यादि-बाह्यार्थ के अवलम्बन से जो मानसिक उल्लास होता है वह 'भाव' है। इस भाव का उत्कर्ष रस है। काव्य मे उपनिषद्ध हुए रस काव्यरस शब्द के वाच्यार्थ हैं । जो रस मनुष्य को विक्रम युक्त करता है-अर्थात् त्याग में शत्रुओं के निग्रह करने में प्रेरित करता है-वह वीररस है । तात्पर्य कहने का यह है कि-रस का जो वीर यह वी शेषण है वह अन्यरसों की अपेक्षा इसमें यही विशेषता प्रकट करता है, कि इसरस के सद्भाव में त्याग में तपश्चरण में, और कर्मरूप शत्र के निग्रह करने में विक्रमयुक्त आत्मपारिणाम होता કવિકર્મ કાવ્ય કહેવાય છે. અન્તરાત્માથી જે અનુભવાય છે તે રસ કહેવાય છે એ રસે તત્તત્સહકારી કારણોની સમીપતાથી ચિત્તમાં જે ઉત્કર્ષ વિશેષ ઉત્પન્ન કરે छ. ते अनु३५ सय छे ४धु ५५ छे - " बाह्यार्थ इत्यादि-" माहाना અવલંબનથી જે. માનસિક ઉલ્લાસ હોય છે તે “ભાવ” છે. તે ભાવને ઉત્કર્ષ રસ છે કાવ્યમાં ઉપનિબદ્ધ થયેલ રસ કાવ્ય રસ શબ્દોને વાચ્યાર્થ છે જે રસ માણસને વીરત્વપૂર્ણ કરે છે એટલે કે ત્યાગમાં, તપમાં અને કર્મરૂપ શત્રુઓના નિગ્રહ કાર્યમાં પ્રેરિત કરે છે તે વીર રસ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે રસનું જે વીર વિશેષણ છે તે બીજા રસ કરતાં આમાં એજ વિશેષતા પ્રકટ કરે છે કે આ રસના સદૂભાવમાં, ત્યાગમાં, તપશ્ચર૭માં અને કર્મરૂપ શત્રુનિગ્રહમાં વીરત્વપૂર્ણ આત્મપરિણામ હોય છે. અને
For Private and Personal Use Only