Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 813
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir % E ७९६ ___ अनुयोगद्वारसूत्रे भाग इत्यर्थः । ननु षड्जस्वरोच्चारणे कण्ठादीन्यपि स्थानान्याश्रीयन्ते, अग्रजिह्वाचस्वरान्तरेष्वप्याश्रीयते तत्कथं षड्जादिष्वेकैकस्य स्वास्य अप्रजिह्वादिरूपमेकैक स्थानमुच्यते ? इति चेदाह-यद्यपि षड्जादयः सर्वेऽपि स्वराः निह्वाग्रभागादीनि सर्वाण्यपि स्थानान्यपेक्षन्ते, तथापि विशेषत एकैकस्वरो निहाप्रभागादिष्वेकैकं स्थानमादायैव व्यज्यते । अतस्तत्तत्स्वरस्य तत्तत्स्थानमुक्तमिति बोध्यम् । तथा-उरसावक्षसा ऋषभं स्वरं ब्रूयात् । ऋषभस्वरस्य स्थानं वक्षो बोध्यम् । तथा-कण्ठोद्गतेन कण्ठादुद्गतम्-उद्गतिः-स्वरनिष्पत्तिहेतुभूताक्रिया तेन गान्धारं स्वरं ब्रूयात् । गान्धार शंका-षड्ज स्वर के उच्चारण करने में कण्ठोदिक स्थानों का भी सहारा लेना पड़ता है, तथा अग्रजिह्वा दूसरे स्वरों में भी उपयुक्त होती है, तो फिर षडूज-आदि स्वरों में से एक २ स्वर का अग्रजिहवा आदि रूप एक २ स्थान प्रतिनियत कैसे कहा जा सकता है? _____उत्तर-यद्यपि षड्ज आदि समस्त भी स्वर जिह्वाग्रभाग आदि रूप समस्त स्थानों की अपेक्षा करते हैं, तो भी विशेष रूप से एक २ स्वर जिह्वाग्रभागादिक रूप स्थानो में से एक २ स्थान को आश्रित करके ही अभिव्यक्त (प्रकट ) होता है। इसलिये उस २ स्वर का वहवह स्थान कहा जाता है। इसी अभिप्राय को लेकर यहां सूत्रकारने एक २ स्वर का एक एक स्थान कहा है। वक्षस्थल से ऋषभ स्वर बोलना चाहिये इस कथन से यही जाना जाता है कि-'ऋषभ स्वर का पक्षस्थल स्थान है । स्वर की निष्पत्ति की हेतुभूत जो क्रिया कंठ से होती શંકા-ષડૂ જ સ્વરને ઉચાર કરતાં કંઠ વગેરે સ્થાને ના પણ આધાર લેવા પડે છે. તેમજ અગ્રજિ હા બીજા પણ કેટલાક વરેના ઉચ્ચારણ માટે સહાયભૂત હોય છે. તે પછી ષડુ જ વગેરે સ્વરોમાંથી એક એક સ્વર અજિહા વગેરે રૂપ એક એક સ્થાન પ્રતિનિયત કેવી રીતે કહેવાય? –જે કે ષડૂજ વગેરે બધા સ્વરે જિહાગ્ર ભાગ વગેરે બધાં સ્થાનોને ઉપયોગ કરે છે. છતાં એ વિશેષ રૂપથી દરેક વર જિહાર ભાગાદિક સ્થાનમાંથી કઈ એક સ્થાનને સમાશ્રિત કરીને જે વ્યક્ત (ઉચ્ચરિત) થાય છે. એટલા માટે તે સ્વરનું તે સ્થાન કહેવાય છે એ જ અભિપ્રાયને લઈને અહીં સૂત્રકારે દરેક સ્વરનું એક એક સ્થાન કહ્યું છે. વક્ષસ્થળથી પક્ષ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી એજ વાત સ્પષ્ટ થાય છે કે ત્રાજભા સ્વરનું સ્થાન વક્ષસ્થળ છે સ્વરની નિષ્પત્તિમાં હેતભૂત જે ક્રિયા કંથી થાય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864