________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
%
E
७९६
___ अनुयोगद्वारसूत्रे भाग इत्यर्थः । ननु षड्जस्वरोच्चारणे कण्ठादीन्यपि स्थानान्याश्रीयन्ते, अग्रजिह्वाचस्वरान्तरेष्वप्याश्रीयते तत्कथं षड्जादिष्वेकैकस्य स्वास्य अप्रजिह्वादिरूपमेकैक स्थानमुच्यते ? इति चेदाह-यद्यपि षड्जादयः सर्वेऽपि स्वराः निह्वाग्रभागादीनि सर्वाण्यपि स्थानान्यपेक्षन्ते, तथापि विशेषत एकैकस्वरो निहाप्रभागादिष्वेकैकं स्थानमादायैव व्यज्यते । अतस्तत्तत्स्वरस्य तत्तत्स्थानमुक्तमिति बोध्यम् । तथा-उरसावक्षसा ऋषभं स्वरं ब्रूयात् । ऋषभस्वरस्य स्थानं वक्षो बोध्यम् । तथा-कण्ठोद्गतेन कण्ठादुद्गतम्-उद्गतिः-स्वरनिष्पत्तिहेतुभूताक्रिया तेन गान्धारं स्वरं ब्रूयात् । गान्धार
शंका-षड्ज स्वर के उच्चारण करने में कण्ठोदिक स्थानों का भी सहारा लेना पड़ता है, तथा अग्रजिह्वा दूसरे स्वरों में भी उपयुक्त होती है, तो फिर षडूज-आदि स्वरों में से एक २ स्वर का अग्रजिहवा आदि रूप एक २ स्थान प्रतिनियत कैसे कहा जा सकता है? _____उत्तर-यद्यपि षड्ज आदि समस्त भी स्वर जिह्वाग्रभाग आदि रूप समस्त स्थानों की अपेक्षा करते हैं, तो भी विशेष रूप से एक २ स्वर जिह्वाग्रभागादिक रूप स्थानो में से एक २ स्थान को आश्रित करके ही अभिव्यक्त (प्रकट ) होता है। इसलिये उस २ स्वर का वहवह स्थान कहा जाता है। इसी अभिप्राय को लेकर यहां सूत्रकारने एक २ स्वर का एक एक स्थान कहा है। वक्षस्थल से ऋषभ स्वर बोलना चाहिये इस कथन से यही जाना जाता है कि-'ऋषभ स्वर का पक्षस्थल स्थान है । स्वर की निष्पत्ति की हेतुभूत जो क्रिया कंठ से होती
શંકા-ષડૂ જ સ્વરને ઉચાર કરતાં કંઠ વગેરે સ્થાને ના પણ આધાર લેવા પડે છે. તેમજ અગ્રજિ હા બીજા પણ કેટલાક વરેના ઉચ્ચારણ માટે સહાયભૂત હોય છે. તે પછી ષડુ જ વગેરે સ્વરોમાંથી એક એક સ્વર અજિહા વગેરે રૂપ એક એક સ્થાન પ્રતિનિયત કેવી રીતે કહેવાય?
–જે કે ષડૂજ વગેરે બધા સ્વરે જિહાગ્ર ભાગ વગેરે બધાં સ્થાનોને ઉપયોગ કરે છે. છતાં એ વિશેષ રૂપથી દરેક વર જિહાર ભાગાદિક સ્થાનમાંથી કઈ એક સ્થાનને સમાશ્રિત કરીને જે વ્યક્ત (ઉચ્ચરિત) થાય છે. એટલા માટે તે સ્વરનું તે સ્થાન કહેવાય છે એ જ અભિપ્રાયને લઈને અહીં સૂત્રકારે દરેક સ્વરનું એક એક સ્થાન કહ્યું છે. વક્ષસ્થળથી પક્ષ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી એજ વાત સ્પષ્ટ થાય છે કે ત્રાજભા સ્વરનું સ્થાન વક્ષસ્થળ છે સ્વરની નિષ્પત્તિમાં હેતભૂત જે ક્રિયા કંથી થાય છે.
For Private and Personal Use Only