Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम् ७६ तथा-अनावरणादिशब्दाः पूर्व ज्ञानावरणाभावापेक्षया प्रोक्ताः, अत्रतु दर्शनावरणाभावापेक्षया बोध्याः। उपसंहरन्नाह-दर्शनावरणीयकर्मविप्रमुक्त इति । कर्म है । जिस कर्म के उदय से बैठे २ या :खडे २ हो नींद आ जाने वह प्रचलादर्शनावरण कर्म है । जिस कर्म के उदय से चलते २ ही निद्रा आ जावे वह प्रचला प्रचला दर्शनावरण कर्म है । स्त्यानगद्धि यह महानिद्रा है। इस निद्रावस्था में, जागृत अवस्था में सोचे हुए काम करने का सामर्थ्य प्रकट हो जाता है । जिसजीव को अति सतिष कर्मका उदय होता है उसी जीव के यह स्त्यानगृद्धि होती है। इस निद्रा में सहज बल से कई अनेक गुण अधिक बल प्रकट होता है। पहिले जिस प्रकार ज्ञानावरण कर्म के अभाव को लेकर अनावरण निरावरण, क्षीणावरण, इन शब्दों का अर्थ प्रकट किया गया है उसी प्रकार यहां पर दर्शनावरण कर्म के अभाव की अपेक्षा लेकर इन शब्दों का अर्थ लगा लेना चाहिये। (दरिसणावरणिज्जकम्मविप्पमुक्के इस प्रकार ये पूर्वोक्त नाम दर्शनावरणीय कर्म के क्षय की अपेक्षा से सूत्रकार ने कहे हैं। દર્શનાવરણ કર્મ કહે છે જે કર્મના ઉદયથી બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં નિદ્રા આવી જાય છે, તે કર્મને પ્રચલાદર્શનાવરણ કમ કહે છે. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં નિદ્રા આવી જાય છે, તે કમને પ્રચલાપ્રચલા દર્શનાવરણ કમ કહે છે “ત્યાનગૃદ્ધિ” આ પદ મહાનિદ્રાનું વાચક છે. આ પ્રકારની નિદ્રાવસ્થામાં જાગૃત અવસ્થામાં જે કામ કરવાનો વિચાર કરવામાં આવ્યું હોય તે કામ કરવાનું સામર્થ્ય પ્રકટ થઈ જાય છે. જે જીવમાં અતિ સંક્ષિણ કર્મને ઉદય હોય છે, એજ જીવમાં આ ત્યાનગૃદ્ધિ દર્શનાવરણને સદૂભાવ રહે છે સ્વાભાવિક બળ કરતાં કેટલાય ગણું અધિક બળનો આ પ્રકારની નિદ્રામાં અનુભવ થાય છે.
આગળ જ્ઞાનાવરણ કર્મના અભાવની અપેક્ષાએ અનાવરણ, નિરાવરણ અને ક્ષીણાવરણ, આ પદે અર્થ પ્રકટ કરવામાં આવે છે એજ પ્રકારે અહીં દર્શનાવરણ કર્મના અભાવને અનુલક્ષીને અનાવરણ, નિરાવરણ એને તણાવરણને અર્થ સમજી લેવો જોઈએ.
(दरिसणावरणिजकम्मविप्पगुक्के) सूत्रारे ना१२३य मनाया અપેક્ષાએ કેવળદર્શીથી લઈને નિરાવણ પર્યન્તના ઉપયુક્ત નામે પ્રકટ કર્યા છે
अ० ८९
For Private and Personal Use Only