Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे भाव भी छोड़दिया जाता है। वहां क्षायिकभाव के साथ क्षायोपशमिक
और पारिणामिक भावका संवन्ध होनेपर तीसरा विभाव संयोगी भेद होता है-उसके दो भंग इसप्रकार से हैं-उनमें क्षायिक क्षायोपशमिक प्रथम सान्निपातिकभाव है और दूसरा क्षायिक पारिणामिक है । इनमें प्रथम का दृष्टान्त क्षायिक सम्यग्दृष्टि श्रुतज्ञानी है और दूसरे का दृष्टान्त क्षीणकषायी भव्य है। जहांपर क्षायिकभाव का भी परित्याग हो जाता है केवल क्षायोपशमिक पारिणामिक रूप संयोग रहता है, वहां पर एक ही क्षायोपशमिक पारिणामिक ऐसा भंग होता है। इसका रष्टान्त-जैसे अवधिज्ञानी जीव है । इसप्रकार ये विभाव संयोगी भंग मिलकर १० हैं। इनमें जो नौवां भंग है कि जिसका नाम क्षायिक पारिणामिक है यह सिद्धजीवों की अपेक्षा से है और वही शुद्धनिर्दोष है बाकी के अवशिष्ट नौ भंग विवक्षा मात्र है-क्योंकि उनमें अन्य भावों का भी संपन्ध घटित होता है । जैसे यह मनुष्य उपशांत क्रोधी है यहां पर मनुष्य को मनुष्यगतिनाम कर्मको उदय है इसलिये औदयिक भाव है। क्रोध का उपशम है, इसलिये औपशमिक भाव है।
ક્ષાયિક ભાવની સાથે અનુક્રમે ક્ષાપથમિક અને પાણિમિક ભાવને સોગ કરવાથી આઠમાં અને નવમાં સાન્નિપાતિક ભાવ રૂપ બે ભાગે બને છે.
"यि यो५मि" नामना BHiसनितिनुशान्तસાયિક સમ્યગ્દષ્ટિ કૃતજ્ઞાની અને “ક્ષીણકષાયી ભવ્ય” ક્ષાયિક પારિણામિક નામના નવમાં સાનિ પાતિક ભંગના ઇષ્ટાન્ત રૂપ છે.
સાપશમિક ભાવ અને પરિણામિકભાવના સાગથી ૧૦ મે सान्निपाति मने छे. " धिज्ञानी ७१, " माना टान्त ३५ 2.
આ પ્રકારે બે ભાવેના સાગથી કુલ ૧૦ ભંગ બને છે. તેમાં જે નવમ ભંગ (ક્ષાયિક પરિણામિક નામને ભંગ) છે, તે સિદ્ધ જીવેને લાગૂ પડે છે. આ ભંગ જ ખરી રીતે સંભવી શકે છે તેથી આ ભંગ જ શુદ્ધ નિષ ગ રૂપ છે. બાકીના જે નવ ભળે છે તેમનું તે અહીં વિવક્ષા માત્ર રૂપે જ (પ્રરૂપણ કરવા માટે જ) કથન કરવામાં આવ્યું છે, કારણ કે તે ભામાં અન્ય ભાને સંબંધ પણ શક્ય હોય છે જેમ કે “આ મનુષ્ય ઉપશાન્ત ક્રોધી છે.” અહીં મનુષ્યમાં મનુષ્યગતિ નામકર્મને ઉદય છે, તેથી
દયિક ભાવના સદૂભાવ છે, અને ક્રોધને ઉપશમ હોવાથી ઔપશમિક ભાવને પણ સદૂભાવ છે. પરંતુ સાથે સાથે તે મનુષ્યમાં બીજા ભાવે પણ
For Private and Personal Use Only