Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १६० चतुष्कसंयोगनिरूपणम्
७८१ गतिधूपलभ्यते । यदिह मूत्रे-'उदइएत्ति मणुस्से उवसंता कसाया' इत्युक्तम् , तन्मनुष्यगत्यपेक्षयोक्तम् । उपशमश्रेण्यां मनुष्यत्वोदयः कषायोपशमश्च भवतः । मूलोक्त तूपलक्षणं बोध्यम् । एवम् औदयिकक्षायिकक्षायोपशमिकपारिणामिकनिष्पन्नश्चतुर्थभङ्गोऽपि नारकादिगतिचतुष्टयविषयो बोध्यः । तृतीयभगवदेवात्रापि भावना कर्तव्या। विशेषस्त्वयमेव-तृतीयभङ्गे यदुपशमसम्यक्त्वमुक्तं तत्स्थानेत्विह क्षायिकसम्यक्त्वं वाच्यम् । क्षायिकसम्यक्त्वं तु सर्वास्वपि गतिषु जायते । नारकतिर्यग्देवगतिषु पूर्वपतिपन्नस्य प्रतिपधमानस्य चापि क्षायिकसम्यक्त्वं में पाया जाता है । जो इस सूत्रमें "उदइएत्ति मणुस्से उवमता कसाया" ऐसापाठ कहा है वह मनुष्यगति की अपेक्षा से कहा है। उपशमश्रेणी में मनुष्यत्व का उदय और कषायों का उपशम होता है । मूलोक्तपाठ उपलक्षण है ऐसाजानना चाहिये। इसीप्रकार औदयिक क्षायिक, क्षायोपशमिक और पारिणामिक इनचार भावों के संयोग से चौथा भंग बना है, वह भी नारक आदि चारगतियों में होता है ऐसा जानना चाहिये। तृतीय भंग की तरह ही यहां पर भी कथन समझना चाहिये । परन्तु इसमें विशेषता इतनी ही है कि तृतीय भंग में उपशम सम्यत्व कहा है सो उसके स्थान में यहां क्षायिक सम्यक्त्व समझना चाहिये । क्षायिकसम्य. त्व चारों गतियों में होता है। नारक, तिर्यक् और देव इन गतियों मेंपूर्व प्रतिपन्न जीव को ही क्षायिक सम्यक्त्व होता है । और मनुष्यगति શમિક ભાવ રૂપ અને છેવત્વ પરિણામિક ભાવરૂપ હેય છે. આ પ્રકારે श्री मधी गतिमामा ४५ मन छ. या सूत्रमा उदइएसि मणुस्से उवसंता कसाया" मा प्रारने २ या मापामा मा०ये। छे मनुष्य ગતિની અપેક્ષાઓ આપવામાં આવ્યો છે. ઉપશમ શ્રેણીમાં મનુષ્યત્વને ઉદય અને કષાને ઉપશમ હોય છે, મૂક્ત પાઠ ઉપલક્ષણ છે એવું સમજવું જોઈએ
એજ પ્રમાણે ઔદયિક, ક્ષાયિક, શાપથમિક અને પરિણામિક, આ ચાર ભાવના સાગથી જે ચેાથો ભંગ બને છે, તેને પણ નારક આદિ ચારે ગતિઓમાં સંભવ હોય છે, એમ સમજવું ત્રીજા ભંગના જેવું જ કથન અહીં પણ સમજવું જોઈએ, પરંતુ ત્રીજા ભંગમાં જે ઉપશમ સમ્યક્ત્વ કહ્યું છે તેને બદલે અહીં ક્ષાયિક સમ્યક્ત્વ સમજવું જોઈએ ચાર ગતિઓમાં ક્ષાયિક સમ્યફૂલને સદ્દભાવ સંભવી શકે છે. નારક, તિર્યંચ અને દેવ, આ ત્રણ ગતિઓમાં પૂર્વ પ્રતિપન્ન જીવમાં જ ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. પરંતુ મનુષ્યગતિમાં તે પૂર્વ પ્રતિપન્નામાં અને પ્રતિપદ્યમાનમાં ક્ષાયિક
For Private and Personal Use Only