Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०४
मनुयोगद्वार "मुह पडिबोहा निद्दा दुइपडिबोहा य निहनिहाय । पयला होइ ठियस्स उ, पयलापयला य चंकमो ॥१॥ आइसकिलिट्टकम्माणु वेयणो होइ थीणगिद्धी य ।
महनिदा दिणचिंतियवावार पसाहणी पायं ॥२॥" छाया-मुखपतिबोधा निद्रा दुःखप्रतिबोधा च निद्रानिद्रा च ।
मचला भवति स्थितस्य प्रचलामचला च चमतः॥१॥ अतिसंक्लिष्टकर्मानुवेदनो भवति स्त्यानगृदिस्तु ।
महानिद्रा दिनचिन्तितव्यापार प्रसाधनीमायः ॥२॥इति । प्रथला प्रचला दर्शनावरणीय कर्म नष्ट होने से क्षीण प्रचलाप्रचला, स्त्यानगृद्धि दर्शनावरणीय कर्म क्षीण होने से क्षीण स्त्यानगृद्धि चक्षुर्दर्शनावरणीय कर्म नष्ट होने से क्षीण चक्षुर्दर्शनावरण, अचक्षुदर्शनावरण कर्मनष्ट होने से क्षीण अचक्षुर्दर्शनावरण, अवधिदर्श. नावरण कर्म नष्ट होने से क्षीणावधिदर्शनावरण, केवलदर्शनवरण कर्म नष्ट होने से क्षीण केवलदर्शनावरण कहलाने लगता है । अर्थात् दर्शनावरण कर्म के सर्वथा विगम क्षय हो जाने से उस आत्मा के ये पूर्वोक्त नाम निष्पन्न हो जाते हैं। निद्रा पंचक का लक्षण इस प्रकार से है-सुहपडियोहा-इत्यादि-जिस कर्म के उदय से सुख पूर्वक जाग सके ऐसी निद्रा आवे वह निद्रा दर्शनावरण कर्म है। जिसके उदय से निद्रा से जागना अत्यन्त दुष्कर हो वह निद्रानिद्रा दर्शनावरणપ્રચલ' કહેવાય છે. તેના પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ નષ્ટ થઈ જવાથી તેને ક્ષીણપ્રચલા પ્રચલ કહેવાય છે, તેના સ્થાનગૃતિ દર્શનાવરણીય કર્મને ક્ષય થઈ જવાથી તેને “ક્ષીણત્યાનગૃદ્ધિ” કહેવાય છે. તે આત્માના ચક્ષુદેશના વરણીય કર્મને નાશ થઇ જવાથી તેને “ક્ષીણચક્ષનાવરણ” કહેવાય છે. તેના અચક્ષનાવરણ કર્મને નાશ થઈ જવાથી તેને “ક્ષીણ અચક્ષશનાવરણ” કહેવાય છે. તેના અવધિદર્શનાવરણ કમને ક્ષય થઈ જવાથી તેને ક્ષણાવધિદર્શનાવરણ” કહેવાય છે તેના કેવલ દર્શનાવરણ કર્મનો નાશ થઈ જવાથી તેને “ક્ષીણકેવલદર્શનાવરણ” કહેવાય છે એટલે કે દર્શનાવરણ કર્મોને સંપૂર્ણતઃ નાશ થઈ જવાને કારણે તે આત્માના પૂર્વોક્ત નામે નિષ્પન્ન થાય છે.
નિદ્રાપંચકનાં લક્ષણ નીચે પ્રમાણે સમજવાં–
"सुहपडिबोहा" त्याहि-रे मना यथा सुमधुर Mall शाय એવી નિદ્રા આવી જાય છે, તે કમને નિદ્વાદર્શનાવરણ કમ કહે છે જે કર્મના ઉદયથી નિદ્રામાંથી જાગવાનું અત્યંત દુષ્કર થઈ જાય છે, તે કર્મને નિદ્રાનિદ્રા
For Private and Personal Use Only