Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०६
अनुयोगद्वारसूत्र इत्थं दर्शनावरणीयक्षयापेक्षया नामान्युक्त्वा सम्पति वेदनीयकर्मक्षयापेक्षाणि नामानि प्रतिपादयितुमाह-'खीणसायावेयणिज्जे' इत्यादि। वेदनीयं द्विविधं भवति-सातम् असातं च, तत्र-सातं प्रीत्युत्पादकम् , असातम् अपीत्युत्पादकम् , तत्क्षये क्षीणसातावेदनीयः क्षीणासातावेदनीयश्च भवति । तथा-अवेदना वेदनारहित:-अयम् अल्पवेदनोऽपि व्यवहीयते । तथा-निर्वेदनः सर्ववेदनाभ्यो रहितः । कालान्तरेऽपि वेदना न भवतीति सूचयितुमाह-क्षीणवेदन:-क्षीणा=अपुनर्भावितया _ अब वे वेदनीय कर्म के क्षय की अपेक्षा से जायमान नामों को कहते हैं
(खीणसायावेयणिज्जे खीण असायावेयणिज्जे) वेदनीय कर्म दो प्रकार का है-एक साता वेदनीय कर्म और दूसरा असाता वेदनीय कर्मजिस कर्म के उदय से जीव को सुख का अनुभव हों वह साता वेदनीय
और जिसके उदय से प्राणी को दुःख का अनुभव हो वह असाता वेदनीय है। इन दोनों प्रकार के वेदनीय कर्म के क्षय होने पर जीव क्षीणसातावेदनीय और क्षीणासातवेदनीय हो जाता है। (अवेधणे, निव्वेयणे) वेदनारहित हो जाता है। अवेदन शब्द का अर्थ अल्प वेदनावाला ऐसा भी होता है। क्योंकि अवेदन में जो "अ" है वह ईषदर्थ-में भी प्रयुक्त होता है। इसलिये निवेदन-सर्व प्रकार की वेदना से वह रहित बन जाता है । (खीणवेयणे) कालान्तर में भी बेदना इस जीव को नहीं होती है-इसलिये क्षीणवेदन अर्थात् अपुन विवेदन हो
હવે વેદનીય કર્મના ક્ષયની અપેક્ષાએ જે નામે નિષ્પન્ન થાય છે, તે घट ४२वामां आवे छे-(खीणमायावेयणिज्जे खीण असायावेयणिज्जे) वहनीय કમના બે પ્રકાર પડે છે-(૧) સાતવેદનીય કર્મ અને (૨) અસાતવેદનીય કર્મ જે કમના ઉદયથી જીવને સુખને અનુભવ થાય છે, તે કર્મને સતાવે નીય કર્મ કહે છે જે કર્મના ઉદયથી જીવને દુખનો અનુભવ થાય છે, તે કર્મને અસતાવેદનીય કર્મ કહે છે આ બન્ને પ્રકારના વેદનીય કર્મોને ક્ષય थापाथी ७१ क्षीसातावहनीय" मन "क्षीयासातवहनीय " मनी नय. (अवेयणे, निव्वेयणे) वहनीय भनी क्षय ५४ पाथी मात्मा વેદનારહિત બની જાય છે. “અવેદન” પર અલ્પવેદનાનું પણ વાચક છે, મરણ કે “અવેદન” પદમાં જે “અ” ઉપસર્ગ છે તે અલ્પતાના અર્થમાં પણ પ્રયક્ત થાય છે. તેથી સૂત્રકારે “નિર્વેદન પદના પ્રયોગ દ્વારા એ વાત પ્રકટ કરી છે કે વેદનીય કર્મને સર્વથા ક્ષય થવાથી આત્મા સર્વપ્રકારની વેદનાથી सहित थ य छे. (खीणवेयणे) सन्तरे (विष्यमi) ५ ते पने વેદનાને અનુભવ કરવું પડતું નથી તેથી તે જીવને “ક્ષીણુવેદન” કહ્યો છે
For Private and Personal Use Only