Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १४७ पर्यवनामनिरूपणम् नाम हैं वे गुण नाम हैं-इसीलिये गुणनाम पांच प्रकार का कहा गया है। यद्यपि गुण रूप रसादि के भेद से चार प्रकार का होता है परन्तु संस्थान को भी पुद्गल द्रव्याश्रित सर्वदा होने के कारण गुणरूप मान लिया गया है इसलिये गुण नाम में पंचविधता कही गई है। पांच प्रकार के वर्षों का, दो प्रकार के गंधो का, पांच प्रकार के रसों का और आठ प्रकार के स्पर्शों का तथा पांच प्रकार के परिमंडल आदि आकारों का जो २ नाम है वह गुण नाम होकर भी भिन्न २ रूप से वर्णादि नाम है। इस प्रकार ये गुणनाम २५ प्रकार के होकर भी एक गुणनाम में ही अन्तर्भूत हैं। पर्याय नाम नियमित नहीं हैं। क्योंकि पर्यायें स्वयं अनेकविध हैं। रूप, रस, गंध आदि जितने भी गुण हैं उन सब में उनके एक दो तीन चार आदि संख्यात, असंख्यात अनंत अश हैं एक कृष्ण गुण को ही ले लीजिये-कोई पदार्थ कम कृष्ण है, कोई उससे अधिक कृष्ण है
और कोई उससे भी अधिक कृष्ण हैं । यह कृष्ण गुण की तरतमता उसके अंशों के ऊपर निर्भर है। कृष्ण गुण का सबसे कम जो एक છે તે દ્રવ્યનામ છે. ગુણનાં જે નામ છે તે ગુણનામ છે. તે ગુણનામ પાંચ પ્રકારના કહ્યા છે જે કે વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ રૂપ ચાર ગુણ હોય છે, પરંતુ સંસ્થાન (આકાર)ને પણ પુદ્ગલ દ્રવ્યમાં સદા સદુભાવ રહે છે, તે કારણે અહીં સંસ્થાનને પણ ગુણ રૂપ ગણીને ગુણનામમાં પંચવિધતા પ્રકટ કરવામાં આવી છે. પાંચ પ્રકારના વર્ષોના, બે પ્રકારના ગંધનાં, પાંચ પ્રકારના રસોના, આઠ પ્રકારના સ્પર્શોનાં અને પાંચ પ્રકારના સંસ્થાનાં (આકારેશન) જે જે નામે છે તે ગુણનામ હોવા છતાં પણ જુદાં જુદાં વર્ણાદિ નામ રૂપ છે. આ પ્રકારે આ ગુણનામ ૨૫ પ્રકારના હોવા છતાં પણ એક ગુણનામમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. પર્યાયનામ નિયમિત નથી, કારણ કે પર્યાય અનેકવિધ હેાય છે રૂપ, રસ, ગંધ આદિ જેટલા ગુણો છે તેમાં વર્ણાદિના એક, બે, ત્રણ, ચાર, આદિથી લઈને ૧૦ વર્ષના અંશેને, સંખ્યાત અશેને, અસંખ્યાત અંશને અને અનેક અંશેને સદભાવ હોઈ શકે છે. એકલા કૃષ્ણ વર્ણ રૂપ ગુણને જ દાખલો લઈએ કઈ પદાર્થમાં ઘણી ઓછી કાળાશ હેવ છે, કેઈકમાં અધિક કાળાશ હોય છે, કેઈમાં અધિકતર કાળાશ હોય છે, તે કઈમાં અધિકતમ કાળાશ હોય છે. આ કૃષ્ણ ગુણની જૂનાધિકતાને આધારે તેમાં રહેલી કાળાશના અંશો પર આધાર રાખે છે. કૃષ્ણ ગુણને જે સૌથી જઘન્ય (ન્યૂનમાં ન્યૂન) અંશ છે તે એક અંશ રૂ૫
अ० ८४
For Private and Personal Use Only