Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १४७ पर्यवनामनिरूपणम् बोध्याः। ननु-गुणपर्याययोः को भेदः ? इति चेदुच्यते-सर्वदा सहवत्तिनो गुणाः, क्रमवर्तिनः पर्यायाः, एवं च-सदैव सहवत्तित्वाद् वर्णगन्धरसादयः सामान्येन गुणा उच्यन्ते, न हि मूर्ने वस्तुनि कदाचिदपि वर्णगन्धरसादयो निवर्तन्ते । एकगुणकालकत्वादयस्तु पर्यायाः। द्विगुणकालकत्वावस्थायामेकगुणकालत्वस्याभावेन शीतादिवाले, एक गुण उष्णादिवाले, एक गुणस्निग्धादिवाले और एक गुण रूक्षादिवाले भी जानना चाहिये। . शंका-गुण और पर्याय में क्या भेद हैं ? शंकाकार का यह अभि. प्राय है कि द्रव्य में गुण और पर्यायें युगपत् रहा करती हैं तब ये दोनों एक ही हैं-फिर गुण और पर्यायों को सूत्रकार ने अलग अलग क्यों कहा?
उत्तर-गुण और पर्यायें यद्यपि द्रव्य में एकसाथ रहती हैं-फिर भी इनमें यह भेद है कि गुण तो द्रव्य के सहवर्ती होते हैं और पर्याय क्षण विध्वंसी होने के कारण द्रव्य की सहवर्ती नहीं होती हैं । ये तो क्रमवर्तिनी ही होती हैं। इसलिये सर्वदा सहवर्ती होने के कारण वर्ण गंध, और रसादिक सामान्य से गुण कहे जाते हैं और उनकी एक गुण कालकत्वादि क्रमवर्ती अवस्थाएँ पर्याय कही जाती हैं। ये वर्ण, गंध, आदि गुण मूर्त वस्तु जो पुद्गल हैं उससे कभी भी निवृत्त नहीं होते हैं। ગુરુ અને લઘુ, આ ચાર સ્પર્શોને પરમાણુમાં સદ્ભાવ હેતે નથી, કારણ કે તે ચાર સ્પર્શીને સદૂભાવ બાદર અનંત પ્રદેશી સ્કન્દમાં જ હોય છે.
શકા-ગુણ અને પર્યાય વચ્ચે શું ભેદ છે ? (આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે દ્રવ્યમાં ગુણ અને પર્યાયે એક સાથે જ રહેતાં હોય છે આ રીતે તે બને એક જ હેવા છતાં પણ સૂત્રકારે ગુણ અને પર્યાનું જુદા જુદા વિષય રૂપે શા માટે કથન કર્યું છે?).
ઉત્તર-ગુણ અને પર્યાયે જે કે દ્રવ્યમાં એક સાથે રહે છે, છતાં પણ તે બનેમાં આ પ્રમાણે ભેદ છે
ગુણતે દ્રવ્યોને સહવતી હોય છે, પરંતુ પર્યાયે ક્ષણ વિકસી હેવાને કારણે દ્રવ્યના સહવતી હોતા નથી વર્ણ, ગંધ, રસ આદિ સર્વદા સહવતી હેવાને કારણે તેમને ગુણ કહેવામાં આવે છે. પણ તેમની એક ગુણકા. લત્વ આદિ કમવતી અવસ્થાએને પર્યાય કહેવામાં આવે છે. વર્ણ, ગંધ આદિ જે ગુણે છે તેમને મૂર્ત વસ્તુમાંથી–પુતલમાંથી-કદી પણ નાશ (નવૃત્તિ) થતું નથી ગુણેના અંશોનું નામ પર્યાય છે. ગુણને એક અંશ બે અંશેની
For Private and Personal Use Only