Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १४१ सामाचार्यानुपूर्वीनिरूपणम् लभ्याहं तुभ्यं दास्यामीति मे भावो वर्तते ' इत्येवं पदार्थप्राप्तेः पूर्वमेव यत्साधू नामामन्त्रगं सा निमन्त्रणा । उक्तंच
___ "पुबग्गहिएण छंदण निमंतणा होई अग्गहिएणं" छाया-पूर्वगृहीतेन छन्दना निमन्त्रणा भवत्यगृहीतेनेति ॥९॥ तथा-उपसम्मत्="त्वदीयोऽह" मित्येवं रूपेण श्रुताधर्थमन्यदीयसत्ताऽभ्युपगमः ॥१०॥ इह धर्मस्य परानुपतापमूलत्वात् इच्छाकारस्य आज्ञाबलाभियोगलक्षणपरो. पतापवर्जकत्वात् प्राधान्येन प्रथममुपन्यासः। परानुपतापकेनापि च कथंविस्खलने करता है कि मुझ पर कृपा करके इसे आप ग्रहण करिये-अपने उपयोग में लाइये उसका नाम छंदना है। पदार्थ प्राप्ति के पहिले ही जो अन्य साधुजनों से ऐसा कहना कि इस पदार्थ को लाकर मैं तुम्हें दूंगा इसका नाम निमंत्रणा है। उक्तं च करके (पुव्वग्गहिएण) इत्यादि गाथा द्वारा यही बात कही गई है । श्रुनादिके अर्थ को सीखने के लिये में आपका ही हूँ इस प्रकार से अन्य साधु आदि की आधीनता स्वीकार करना इसका नाम उपसंपत् है। धर्म परानुपतापमूलक होता हैअर्थात् धर्म वही है कि जिस से-किसी भी प्राणी को कष्ट न हो। इच्छाकार इसी प्रकार का धर्म है। क्योंकि इसमें जिनव्रतादिकों को
आचरण करनेकी इच्छा की जाती है उसमें पर की आज्ञा और बला. भियोग काम नहीं करता है। क्योंकि इन से दूसरे प्राणियों को संताप છે-“કૃપા કરીને આપ આ આહારદિને ગ્રહણ કરે અને તેને ઉપગ કરો.” આ પ્રકારની સાધુ સામાચારીનું નામ છેદના છે.
નિમંત્રણ–પદાર્થની પ્રાપ્તિ થયાં પહેલાં કઈ પણ સાધુને કઈ પણ અન્ય સાધુ દ્વારા એવું જે કહેવામાં આવે છે કે અમુક પદાર્થ વહેરી લાવીને હું આપને આપીશ, આ પ્રમાણે કઈ પણ વસ્તુ લાવી આપવાનો भाव छ तेम तेतुं नाम निभत्रणा छ. "पुव्वग्गहिएण" त्यादि સૂત્રપાઠ દ્વારા આ વાત જ પ્રકટ કરવામાં આવી છે.
ઉપસંપત-કૃતાદિને અર્થ શીખવાને માટે “હું આપને જ છું, ” આ પ્રકારનાં વચને દ્વારા અન્ય સાધુની આધીનતાને સ્વીકાર કરે તેનું નામ ઉપસં૫ત્ છે. - ધર્મ પરાનુપતાપમૂલક હોય છે. એટલે કે ધર્મ તેને જ કહી શકાય કે જેના દ્વારા કોઈ પણ પ્રાણીને કષ્ટ ન થાય ઈચ્છાકાર એજ પ્રકારનો ધર્મ છે, કારણ કે તેમાં જે વ્રતાદિકેનું આચરણ કરવાની ઈચ્છા કરાય છે, તેમાં અન્યની આજ્ઞા અથવા બળજબરી ચાલી શકતી નથી, કારણ કે એવી આજ્ઞા
For Private and Personal Use Only