Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3D
अनुयोगचन्द्रिका टीका सूत्र १४१ सामाचार्यानुपूर्वीनिरूपणम् ६२१ मनुतिष्ठेदिति नषेधिक्या अनन्तरमाप्रच्छनायाः कथनम् । किंचित्कार्य कर्तुमध्यवसितः पाप्ताज्ञोऽपि शिष्यः कार्यकरणसमये गुरुं पुनः पृच्छेदिति गुरोरनुमति प्राप्तुकामः कारणपदर्शनपूर्वकं पुनःपृच्छेदिति आप्रच्छनानन्तरं प्रतिपच्छनायाः कथनम् । प्रतिपृष्टेन गुरुगाऽनुज्ञातः शिष्योस्वसंविभागप्राप्ताशनाद्याहारपरिमोगार्थ पर्यायज्येष्ठक्रमेण साधूनामन्त्रयेदिति प्रतिपच्छनानन्तरं छन्दनाया उपन्यासः । का पाठ रखा है। बाहर गया हुआ शिष्य नैषेधिकीपूर्वक ही उपाश्रय में प्रवेश करे इस विषय को बताने के लिये आवश्यकी के बाद नैषे. घिकी का पाठ रखा है। उपाश्रय में प्रविष्ट हुआ शिष्य जो कुछ भी करे वह गुरुमहाराज की आज्ञा लेकर ही करे इस विषय को कहने के लिये नैषेधिकी के बाद आप्रच्छना का पाठ रखा है। किसी कर्तव्य कार्य को करने के लिये शिष्य गुरु महाराज से पूछे परन्तु वे यदि उस कार्य को करने की आज्ञा देवें शिष्य तत्पश्चात् पुनः आवश्यक कार्य को करने के लिये गुरु महाराज से आवेदन करे और उस कार्य को करने की उनसे आज्ञा प्राप्त करने के लिये पूछे यह संबंध बताने के लिये आप्रच्छना के बाद प्रतिप्रच्छना का पाठ रखा है। गुरु महाराज से आज्ञा प्राप्त कर अशनादिक को लाया हुआ शिष्य उसके परिभोग के लिये सादर अन्य साधुओं को आमंत्रित करे इस बात को
છે. ઉપાશ્રયની બહાર ગયેલા સાધુએ નધિકીપૂર્વક જ ઉપાશ્રયમાં પ્રવેશ કરવું જોઈએ, એ વાતને પ્રકટ કરવા માટે આવશ્યકીના પાઠ પછી નહિં. કીને પાઠ રાખવામાં આવ્યું છે. ઉપાશ્રયમાં પ્રવિષ્ટ થયેલે શિષ્ય જે કામ કરે તે કામ તેણે ગુરુમહારાજની આજ્ઞા લઈને જ કરવું જોઈએ, એ વાત પ્રકટ કરવાને માટે નૈધિકીના પાઠ પછી આકચ્છનાને પાઠ રાખવામાં આવ્યું છે. કઈ પણ કાર્ય કરવા માટે શિષ્ય ગુરુની આજ્ઞા માગે અને ગુરુ તે કાર્ય કરવાની આજ્ઞા આપે, તે પછી થોડીવાર થોભીને તેણે ફરીથી કાર્યને આરંભ કરતી વખતે ગુરુની ફરીથી આજ્ઞા માગવી તે બતાવવા માટે પ્રતિપછના (ફરી પૂછવા)ને પ્રસંગે ઉપસ્થિત થાય છે, તે કારણે સત્રકારે આપ્રચ્છના પછી પ્રતિપ્રચ્છનાને પાઠ મૂકે છે. ગુરુ મહારાજની આજ્ઞા લઈને જે આહારાદિ સાધુ લા હોય તેના ઉપભેગને માટે અન્ય સાધુઓને માનપૂર્વક બેલાવવા જોઈએ, એ વાતને પ્રકટ કરવા માટે પ્રતિપ્રચ્છના પછી છન્દનાને પાઠ રાખવામાં આવ્યું છે.
For Private and Personal Use Only