Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १३९ गणनानुपूर्वीनिरूपणम् कथमपक्रान्तानामृषमादीनामुत्कीर्तनं कृतम् ? इति चेदाह-इदं शास्त्रं सर्वव्यापकमित्यादावेवम् उक्तम् । तत्समर्थयितुमेव ऋषमादीनामुपादानं कृतम् । ऋपभादीनां तीर्थकर्तृत्वात्तन्नामोच्चारणे सकलमपि श्रेयः प्राप्नोति जन इति युक्तमेव तेषां भगवतां नामोच्चारणम् । एवं विधस्थलेऽन्यत्राप्येवमेव समाधेयमिति । प्रकृतमुप संहरन्नाह-' से तं' इत्यादि । सैषा उत्कीर्तनानुपूर्वी ॥०१३८ ।
अथ पूर्वोक्तामेव गणनानुपूर्वी निरूपयितुमाहमूलम्-से किंतं गणणाणुपुवी? गणणाणुपुब्बी तिविहा पण्णत्ता, तं जहा-पुवाणुपुवीपच्छाणुपुब्बी अणाणुपुत्री।से किं तं पुव्वाणुपुवी ? पुवाणुपुवी-एगो, दस, सयं, सहस्सं, दस सहस्साई, तो फिर अपक्रान्त-प्रकरण बाह्य-ऋषभ आदिकों का उत्कीर्तन सूत्रकारने क्यों किया?
उत्तर--यह तो पहिले ही कहा जा चुका है कि यह शास्त्र सर्व व्यापक है। सो इसी बात का समर्थन करने के लिये यहां ऋषभादिकों का उत्कीर्तन किया है। ये ऋषभ आदि तीर्थ कर्ता हैं। इनके नाम का उच्चारण करने वाला मनुष्य समस्त श्रेयको पा लेता है। अतः उनके नाम का उच्चारण करना युक्त ही है। दूसरे और भी इसी प्रकार के स्थलों में ऐसा ही समाधान समझना चाहिये। इस प्रकार से यह उत्कीर्तनानुपूर्वी है। सूत्रस्थ बाकी पद सुगम्य हैं अतः उनका भिन्न भिन्न रूप से अर्थ नहीं लिखा है।सू० १३८॥ તે ઉચિત ગણાત તેને બદલે અપ્રક્રિાન્ત (પ્રકરણના વિષયથી બાહ્ય એવાં) કષભ આદિકનું ઉત્કીર્તન સૂત્રકારે શા કારણે કર્યું છે?
ઉત્તર–એ વાત તે પહેલાં જ કહેવામાં આવી ચુકી છે કે શાસ્ત્ર સર્વવ્યાપક છે. એજ વાતનું સમર્થન કરવાને માટે અહીં કષભાદિકેનું ઉત્કીર્તન (નામેનું ઉચ્ચારણ) કરવામાં આવ્યું છે. આ અષભ આદિ તીર્થ. કરેએ તીર્થની સ્થાપના કરી હતી. તેમનાં નામનું ઉચ્ચારણ કરનાર મનુષ્યનું દરેક પ્રકારે શ્રેય જ થાય છે. તેથી તેમનાં નામનું ઉચ્ચારણ કરવું ઉચિત જ ગણી શકાય આ પ્રકારનાં બીજાં સ્થાનમાં પણ આ પ્રકારનું જ સમાધાન સમજવું.
આ પ્રકારનું ઉત્કીર્તનાનુપૂર્વીનું સ્વરૂપ છે આ સૂત્રમાં આવેલાં બાકીનાં પદેને અર્થ સુગમ હોવાથી અહીં તેમનું, વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. સૂ૦૧૩૮
For Private and Personal Use Only