Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र अथ प्रोपनिधिकी कालानुपूर्वी मरूपयितुमाह
भूगम्-से किं तं ओवणिहिया कालाणुपुरी ? ओवणिहिया कालाणुपुबी तिविहा पण्णत्ता, तं जहा-पुवाणुषुवी पच्छाणुपुष्पी अणाणुपुवी। से किं तं पुवाणुपुवी ? पुवाणुपुत्वी समए, आवलिया, आण, पाणू, थोवे, लवे, मुहुत्ते, अहोरत्ते, पक्खे, मासे, उऊ, अयणे, संवच्छरे, जुगे, वाससए, वाससहस्से, वाससय. सहस्से, पुव्वंगे, पुढचे, तुडियंगे, तुडिए, अडडंगे, अडडे, अववंगे, अववे, हुहुअंगे, हुहुए, उप्पलंगे, उप्पले, पउमंगे, पउमे, णलिणंगे, गलिणे, अत्थनिऊरंगे, अत्थनिअरे, अउअंगे, अउए, नउअंगे, नउए, पउअंगे, पउए, चूलिअंगे, चूलिया, सीसपहेलि. अंगे, सीसपहेलिया, पलिओवमे, सागरोवमे, ओस्सप्पिणी,
भावार्थ-- सूत्रकार ने इस सूत्र द्वारा संग्रहनय मान्य अनौपनिघिकी कालानुपूर्वी के अर्थपप्ररूपणता आदि पांच द्वारों के स्वरूप कथन के विषय में यह समझाया है कि इन पांच द्वारों के स्वरूप का कथन क्षेत्रानुपूर्वी में संग्रहनय की मान्यता के प्रकरण में जिस प्रकार से किया गया है वैसा ही स्वरूप कथन इनका इस कालानुपूर्वी में इस प्रकरण में जानना चाहिये। परन्तु उस प्रकरण में प्रदेशों को लेकर आनुपूर्वी आदि भंगों का स्वरूप कथन करने में आया है-तब कि यहां पर समयों को लेकर आनुपूर्वी आदि भंगों का स्वरूप दिखाया गया है। सू० १३६॥
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિકી કાલાન વિના અર્થ પદ પ્રરૂપણુતા આદિ પાંચ દ્વાના સ્વરૂપનું નિરૂપણ કર્યું છેસંગ્રહુનયસંમત ક્ષેત્રાનુપૂવીના પ્રકરણમાં આ પાંચ દ્વારે વિષે જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન અહીં પણ ગ્રહણ કરવાનું કહ્યું છે. તે પ્રકરણના કથન કરતાં આ પ્રકરણના કથનમાં એટલી જ વિશેષતા છે કે તે પ્રકરણમાં પ્રદેશોની અપેક્ષા એ ભંગોનું કથન કરવામાં આવ્યું છે, પરંતુ અહીં સમયેની અપેક્ષાએ આનુપૂર્વી આદિ દ્વાન ભગેનું કથન કરવામાં આવ્યું છે, એમ સમજવું. જાસૂ૦૧૩૬
For Private and Personal Use Only