Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५५०
अनुयोगद्वारसूत्र समुन्कीर्तनतायाः किं प्रयोजनम् एतया खलु नैगमव्यवहारयोः मङ्गसमुत्कीर्तन तया नैगमव्यवहारयोभङ्गोपदर्शनता क्रियते ॥मू० १२८।।
टोका-'से किं तं' इत्यादि । व्याख्याऽस्य स्पष्टा ॥३० १२८॥
उत्तर-(एयाए णं णेगमववहाराणं भंगसमुकित्तणयाए णेगमय वहाराणं भंगोवदंसणया कज्जा) इस नैगमव्यवहारनयसंमत भंगसमु. स्कीर्तनता से नैगमव्यवहारनयसंमत भंगोपदर्शनता की जाती है। इस सूत्र की व्याख्या स्पष्ट है।
भावार्थ:-यहां इस प्रकार से जानना चाहिये-कि जो ये आनुपूर्वी आदि तीन पद एकवचनान्त हैं उनसे तीन भंग घनते हैं। और जो आनुपूर्वी आदि तीन पद बहुवचनान्त हैं उनसे भी तीन भंग बनते हैं। इस प्रकार असंयोग पक्ष में ये जुदे २ छ भंग हो जाते हैं। और संयोग पक्ष में इन तीन पदों के द्विसंयोगी भंग तीन होते हैं। इनमें एक २ भंग में दो दो का संयोग होने पर एकवचन और बहुवचन को लेकर चार चार भंग हो जाते हैं। इस प्रकार तीन भंग के द्विकसंयोगी भंग चार २ होने से ये १२ बन जाते हैं। तथा त्रिकसंयोग में एकवचन
और बहुवचन को लेकर ८ भंग धनते हैं । इस प्रकार सय भंग मिलकर २६ भंग होते हैं । इन भंगों की स्थापना के लिये द्रव्यानुपूर्वी के प्रकरण का ७७ वां सूत्र देखना चाहिये । ।सू०१२८॥
उत्तर-( एयाएणं णेगमववहाराणं भंगसमुक्तित्तणयाए णेगमववहाराणं भंगोष. दसणया कज्जइ) मा नेमण्या२ नयस मत समुडीत नतान साधारे નગમવ્યવહાર નયસંમત ભેગે પદર્શનતા કરવામાં આવે છે. આ સૂત્રની વ્યાખ્યા સ્પષ્ટ છે.
ભાવાર્થ—અહી ૨૬ ભંગ કેવી રીતે બને છે, તે હવે સમજાવવામાં આવે છે–આનુપૂવ આદિ ત્રણ એકવચનાન્ત પદોના ત્રણ ભંગ (ભાંગા) બને છે. અને જે આનુપૂર્વી આદિ બહુવચનાઃ ત્રણ પદે છે તેમના પણ ત્રણ ભંગ બને છે. આ રીતે કુલ ૬ ભંગ અલગ પક્ષમાં થાય છે.
સંગ પક્ષમાં આ ત્રણ પદના દ્વિસંગી ભંગ ત્રણ થાય છે. તેમાં પ્રત્યેક ભંગમાં બબ્બેને સંગ થવાથી એકવચન અને બહુવચનવાળા ચાર ચાર ભંગ બને છે. આ રીતે ત્રણ અંગેના દ્વિસંગી ચાર ચાર બંગ થતા હોવાથી કુલ ક્રિકસંગી ભંગ ૧૨ થાય છે. અને ત્રિકસંગમાં એકવચન અને બહુવચનાન્ત પદે નાં કુલ ૮ ભંગ થાય છે. આ પ્રકારે કુલ ૨૬ ભંગ થઈ જાય છે. આ અંગેની રચના સ્પષ્ટ રીતે સમજવા માટે દ્રવ્યાનું પવના પ્રકરણનું ૭૭મું સૂત્ર વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ૦૧૨૮૫
For Private and Personal Use Only