Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
____ अनुयोगद्वारसूत्र मूलम्-से किं तं णेगमववहाराणं भंगसमुकित्तणया ? णेगमववहाराणं भंगसमुक्कित्तणया-अस्थि आणुपुब्बी, अस्थि अणाणुपुब्बी, अस्थि अवत्तव्यगं। एवं दवाणुपुटवीगमेणं कालागुपवीए वि ते चेव छब्बीसं भंगा भाणियव्वा जाव से तं णेगमववहाराणं भंगसमुकित्तणया। एयाएणं णेगमववहाराणं भंगसमुक्त्तिणयाएकिं पओयणं? एयाए णंणेगमववहाराणं भंगसमुकित्तणयाएणेगमववहाराणंभंगोवदंसणया कजइ॥सू०१२८॥ प्रकार से अवक्तव्यक और अनानुपूर्वी द्रव्यों के विषय में भी जानना चाहिये । इसके खुलासा के लिये द्रव्यानुपूर्वी के प्रकरणमें नैगमव्यवहारनयसंमत अर्थपदप्ररूपणतारूप आनुपूर्वी का अर्थ देखना चाहिये। यहां द्रव्यानुपूर्वी का प्रकरण होने से तीन आदि प्रदेशवाले द्रव्य को आनुपूर्वी, एक प्रदेशवाले द्रव्य को अनानुपूर्वी और दो प्रदेशवाले द्रव्य को अवक्तव्यक द्रव्य कहा है। तब कि यहां कालानुपूर्वी के सबन्ध से तीन आदि समय स्थित द्रव्यको आनुपूर्वी, एक समय स्थित द्रव्य को अनानुपूर्वी और दो समयस्थित द्रव्य को अवक्तब्यक द्रव्य कहा है। इस एक वचनान्त और बहुवचनान्त आनुपूर्वी आदि अर्थपद प्ररूपणता का प्रयोजन क्या है ? इस बात को सूत्रकार प्रकट करते हैं ।।सू० १२७॥ રૂપ પણ હોય છે. એ જ પ્રમાણે અવક્તવ્યક અને અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ સમજવું તેની સ્પષ્ટીકરણ માટે દ્રવ્યાનુવીંના પ્રકરણમાં નંગમવ્યવહાર નયસંમત અર્થપદપ્રરૂપણા રૂપ આનુપૂવીનું પ્રકરણ વાંચી જવાની ભલામણ કરવામાં આવે છે. તે પ્રકરણમાં દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરેલું હોવાથી, ત્રણ આદિ પ્રદેશવાળાં દ્રવ્યને આનુપૂર્વી રૂપ, એક પ્રદેશવાળા દ્રવ્યને અનાનુપૂર્વી રૂપ અને બે પ્રદેશવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલ છે. પરંતુ અહીં કાલાનુપૂર્વીનું કથન ચાલતું હોવાથી ત્રણ આદિ સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ, એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને અનાનુપૂર્વી રૂપ અને બે સમયની સ્થિતિવાળા દ્રવ્યને અવક્તવ્યક રૂપ કહેવામાં આવેલ છે. આ એકવચનાન્ત અને બહુવચનાઃ અર્થ પદપ્રરૂપણુતાનું પ્રજન શું છે? તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે. સૂ૦૧૨છા
For Private and Personal Use Only