Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगधन्द्रिका टीका सूत्र १३२ क्षेत्रहारस्पर्शनाद्वारनिरूपणम् ५६९ अनानुपूर्वीद्रव्यस्य द्विसमयस्थितिकस्यावक्तव्यकद्रव्यस्य च प्राधान्यात् । एयमन्यदपि भागमाविरोधतो वक्तव्यम् । तथा-नानाद्रव्याणि-अनेकानुपूर्वीद्रव्याणि मतीत्य नियमात् सर्वलोके भवन्ति । ज्यादिसमयस्थितिकद्रव्याणां सर्वलोकेऽपि सच्चानानाद्रव्याणि नियमात् सर्वलोकव्यापीनि भवन्तीति भावः । एवमेव मनान: है तो इस प्रकार से अचित्त महा स्कंध से पूरित हुए भी लोक में कम से कम एकप्रदेश ऐसा भी आजाता है कि जिसमें अनानुपूर्वी और अब. क्तव्यक द्रव्य को ठहरने के लिये स्थान मिलजाता है यपि इस एक प्रदेश में भी आनुपूर्वीद्रव्य रहता है-तो भी उसकी प्रधान रूप से वहां विवक्षा नहीं मानी जाती है। वहां तो एक समय की स्थितिवाले अना. नुपूर्वीद्रव्य और दो समय की स्थितिवाले अवक्तव्यक द्रव्य की ही प्रधा. नता मानीजाती है इस प्रकार और भी बातें आगम में विरोध न आवे इस प्रकार से समझ लेनी चाहिये । तथा-(नाणादव्वाई पडच्च नियमा सम्वलोए होज्जा) अनेक आनुपूर्वीद्रव्यों की विवक्षा करके नियम से आनुपूर्वोद्रव्य समस्त लोक में रहते हैं अर्थात् ज्यादि समय की स्थिति वाले अनेक आनुपूर्वीद्रव्यों की सत्ता समस्त लोक में भी पायी जाती है इसलिये नाना आनुपूर्वीद्रव्यों की अपेक्षा से अनेक आनुपूर्वीद्रव्य समस्त लोक व्यापी होकर रहते हैं । (एवं अणाणुपुत्वीदन्य) इसी प्रकार છે, તે આ રીતે અચિત્ત મહાસ્ક વડે પૂરિત (વ્યાસ) થયેલા લોકમાં પણ ઓછામાં ઓછો એક પ્રદેશ એ હોય છે કે જેમાં અનાનુપવી અને અવક્તવ્યક દ્રવ્યને રહેવાને માટે સ્થાન મળી જાય છે. જો કે તે એક પ્રદેશમાં પણ આનુપૂવી દ્રવ્ય રહે છે, છતાં પણ તેમાં તેમને પ્રધાનરૂપે ગણી શકાય નહી તે એક પ્રદેશમાં તે એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્યની અને બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યક દ્રવ્યની જ પ્રધાનતા માનવી પડે છે. એજ પ્રમાણે બીજી વાતને પણ આગમની વિરૂદ્ધ ન પડે એવી રીતે સમજી લેવી જોઈએ.
तथा-(नाणादव्वाइं पडुच्च नियमा सव्वलोए होज्जा) भने मानवी દ્રની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તેઓ નિયમથી જ સર્વ લેકમાં રહેલાં હોય છે, એમ સમજવું જોઈએ. એટલે કે ત્રણ આદિ સમયની સ્થિતિવાળાં અનેક આનુપૂર્વી દ્રવ્યનું અસ્તિત્વ સમસ્ત લેકમાં પણ હોય છે તેથી જ અનેક આનુપૂવ દ્રવ્યોની અવગાહના બાબતમાં એવું કથન કરવામાં આવ્યું છે કે અનેક આનુપૂવી દ્રવ્ય સમસ્ત લેકમાં વ્યાસ થઈને રહે છે,
म. ७२
For Private and Personal Use Only