Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे थाहि-"उद्धारसागराणं अड्डाइजाण जत्तिया समया।
दुगुणादुगुणपवित्थर दोबोदहि रज्जु एवइया ॥" छाया-उद्धारसागराणामर्धवतीयानां यावन्तः समयाः।
द्विगुणद्विगुणप्रविस्ताराः द्वीपोदधयो रज्ज्वामियन्तः ॥ इति तदेषा पूर्वानुपूर्वी । पश्चानुपूर्वी तु व्युत्क्रमेण बोध्या। अनानुपूर्वी तु-अमीषामसंख्येयानां पदानामन्योऽन्याभ्यासे ये ऽसंख्येया भङ्गा भवन्ति, तत आधन्त विवक्षारहिता भङ्गा बोध्याः ।।मू० १२२॥ नाम वाले हैं । तात्पर्य कहने का यह है कि द्वीप और समुद्र असंख्यात संख्या वाले हैं । द्वीप समुद्र कितने हैं ? इसका उत्तर, उद्धारसागराणं" गाथा द्वारा दिया गया है जिसका भावार्थ ऐसा है कि अढाइ उद्धार सागरों के जितने समय होते हैं उतने एक दूसरे से दूने विस्तार वाले द्वीप और समुद्र हैं। इस प्रकार जंबूद्वीप आदि के क्रम से स्वयंभू रमण द्वीप और स्वयंभूरमण समुद्र पर्यन्त द्वीप समुद्रों का उपन्यास करना सो पूर्वानुपूर्वी है । तथा इन्हीं द्वीपसमुद्रों का व्युत्क्रम से अर्थात् स्वयंभूरमण से प्रारंभ कर जंबूद्वीप तक-न्यास-उपन्यास-करना सो पश्चानुपूर्वी है । और इन्हीं असंख्यात पदोंका स्थापन करके फिर उनका परस्पर में गुणा करना और प्राप्त गुणन राशि में से आदि अन्त के दो भंग कम कर-देना इस प्रकार करने से असंख्यात भंगहोते हैं वह अनानुपूर्वी है। ।। सू० १२२ ॥ કેટલાં છે? આ પ્રશ્નનો ઉત્તર નીચેની ગાથા દ્વારા આપવામાં આવ્યું છે"उद्धार सागराणं " त्याह- ा यानी भावार्थ सो छ है “मढी ઉદ્ધાર સાગરના જેટલા સમય થાય છે એટલા એક બીજાથી બમણાં બમણાં વિસ્તારવાળા દ્વીપ અને સમુદ્રો છે.” આ પ્રકારે જંબુદ્વીપથી શરૂ કરીને વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્તન દ્વીપ અને સમુદ્રોને ઉપન્યાસ કરે તેનું નામ તિર્થક સંબંધી પૂર્વાનુમૂવી છે.
ઉપર્યુક્ત દ્વીપસમુદ્રોને ઊલટા ક્રમમાં એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રથી લઈને જબૂદ્વીપ પર્યન્તના પદેને ઉપન્યાસ કરે તેનું નામ પશ્ચાતુપૂર્વી છે. અને એજ અસંખ્યાત પદેનું સ્થાપન કરીને તેમને પરસ્પરની સાથે ગુણાકાર કરો અને એ રીતે જે ગુણનરાશિ (ગુણાકાર) પ્રાપ્ત થાય તેમાંથી આદિ અને અન્તના બે ભંગેને કાઢી નાખવા આ પ્રમાણે કરવાથી જે અસંખ્યાત ભગે થાય છે તેમને અનાનું પર્વ રૂપ સમજવી. સૂઇ૧૨૨
For Private and Personal Use Only