Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
अनुयोगद्वारसूत्रे सिंह सात गुणामुक्त सेव। विशेषसत्र-उभयार्थताविचारे आनुपूर्वीद्रव्याणि स्वद्रव्ये. भ्यः प्रदेशार्थतयाऽसंख्येयगुगानि, एकै कस्य तावद् द्रव्यस्य च्यादिभिरसंख्येयैनमः प्रदेशैरारब्धत्वात् , नमःमदेशानां च संमिलितानामपि असंख्येयत्वादिति । प्रस्तुतविषयमुपसंहरनाह- से तं' इत्यादि स एषोऽनुगमः-अनुगमविषयोऽत्रसम्पूर्णः । तत्समाप्तौ नैगमव्यवहारसम्मताऽनौपनिधिकी क्षेत्रानुपूर्वी उपसंहृतेति तदुपसंहारमाह-'से तं णेगम०' इत्यादि-सैषा नैगमव्यवहारसम्मताऽनोपनिधिको क्षेत्रानु. पूर्वी सम्पूर्णा ॥१० ११८॥
इसलिये अब सूत्रकारने "सम्वत्थोवाई गमववहाराणं अवत्तव्य. गदवाई" ऐसा कहा है । अनानुपूर्वी द्रव्य उनसे असंख्यात गुणे हैं यह बात पहिले स्पष्ट की जा चुकी है। यहां इतनी विशेषता और है कि जिस प्रकार आनुपूर्वी द्रव्य अनानुपूर्वी द्रव्यों से असंख्यात गुणे हैं । उसी प्रकार वे उभयार्थता से विचरित होने पर प्रदेशार्थता की अपेक्षा अपने २ द्रव्यों से भी असंख्यात गुणे हैं। क्योंकि एक २ आनु. पूर्वी द्रव्य तीन आदि असंख्यात नभः प्रदेशों (आकाश) से निष्पन्न होता है और संमिलित हुए भी वे नभःप्रदेश असंख्यात ही होते हैं। इस प्रकार अनुगम का विषय समाप्त होते ही नैगमव्यवहारनयसंमत अनोपनिधिकी क्षेत्रानुपूर्वी का कथन समाप्त हो गया-इस विषय की सूचना से तं', इत्यादि पदों द्वारा मूत्रकार ने दी है। सू० ११८ ॥
तथा ॥ सूत्र॥रे घुछ है “ सव्वत्थोवाई णेगमववहाराणं अव्वत्तव्यगदव्याइं" " नशम या२ नयसभित म१४०५४ थ्या सौथा छ। છે.” આનુપૂવી દ્રવ્યે તેમના કરતાં (અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં) અસંખ્યાત ગણાં છે, એ વાત તે પહેલાં સ્પષ્ટ કરવામાં આવી ચુકી છે. અહીં એટલી વધુ વિશેષતા છે કે જે પ્રકારે આનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણું છે, એ જ પ્રમાણે ઉભયાર્થતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે પણ આનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાત ગણાં જ છે કારણ કે પ્રદેશાર્થતાની અપેક્ષાએ પણ એજ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે પ્રત્યેક આનુપૂવી દ્રવ્ય ત્રણ આદિ અસખ્યાત આકાશપ્રદેશ વડે નિષ્પન્ન થાય છે, અને તે આકાશપ્રદેશની એકંદર સંખ્યા પણ અસંખ્યાત જ થાય છે. આ પ્રકારે અનુગામનું વિષય નિરૂપણ અહીં સમાપ્ત થાય છે. અને અનુગામનું વર્ણન સમાપ્ત થવાથી નૈગમવ્યવહાર નયસંમત અનૌપનિધિતી सत्रानुनी थन ५ ५३ थाय छे. “से तं" या सूत्र द्वारा सारे એજ વાત સૂચિત કરી છે. સૂ૦૧૧૮
For Private and Personal Use Only