Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टोका सूत्र ११६ भागद्वारनिरूपणम्
४९९ के जो तीन प्रदेश उपयुक्त होते हैं वे यदि अन्य अनानुपूर्वी द्रव्यों के उपयोग में न आते, तो यह बात बन भी जाती कि आनुपूर्वी द्रव्य शेष द्रव्यों की अपेक्षा बहुत कम है, परन्तु जो आकाश के व्यादि प्रदेश एक आनुपूर्वी द्रव्य में काम आते हैं, वे ही अन्य आनुपूर्वी द्रव्यों के भी उपयोग में आते हैं । जो आकाश के ३ प्रदेश जिस स्वभाव से व्यणुक रूप एक भानुपूर्वी द्रव्य के उपयोग में आते हैं। वे तीन प्रदेश उसी स्वभाव से ज्यणुकादि एवं चतुष्प्रदेशिक आदि अनेक आनुपूर्वी द्रव्यों के उपयोग में नहीं आते हैं। उनके स्वभाव में भिन्नता आजाती है। इसलिये आकाश को स्वभाव की भिन्नता के कारण असंख्यात प्रदेशी माना गया है। व्यणुकादिरूप आनुपूर्वीद्रव्य भी तो एक २ की ही संख्या में नहीं हैं किन्तु एक २ आनुपूर्वी द्रव्य अनेक हैं। तभी तो ये समस्त आनुपूर्वियां लोकव्यापी हैं । अनानुपूर्वी और अवक्तव्यक द्रव्य भी इसी प्रकार से हैं। इनमें आनुपूर्वी द्रव्य ही इन दो द्रव्यों की अपेक्षा असंख्यात गुणा है । क्योंकि अनानुपूर्वी द्रव्य के लिये एकप्रदेश रूप आधार की और अवक्तव्यक द्रव्य के लिये दो प्रदेशरूप आधार की ही છે, તે ત્રણ પ્રદેશ જે અન્ય આનુપવી કાના ઉપગમાં આવી શકતા ન હેત તે એવી વાત સંભવી શકત કે આનુપૂર્વી દ્રવ્ય બાકીના બને દ કરતાં બહુ જ અલ્પ સંખ્યામાં છે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે આકાશને જે ત્રણ આદિ પ્રદેશે એક આનુપૂવી દ્રવ્યના કામમાં આવે છે, એજ પ્રદેશ અન્ય આનુપૂરી દ્રવ્યોના ઉપગમાં પણ આવે છે. જે આકાશના ત્રણ પ્રદેશો જે સ્વભાવને લીધે ત્રણ અણુવાળી એક આનુપૂર્વાના ઉપગમાં આવ્યા છે, તે ત્રણ પ્રદેશે એજ સ્વભાવથી ત્રણ અણુવાળાં, અને ચાર પ્રદેશવાળ આદિ અનેક આનુપૂર્વી ના ઉપગમાં આવતાં નથી. તેમના સ્વભાવમાં આધેયની ભિન્નતાને લીધે ભિન્નતા આવી જાય છે. તેથી આકાશને સ્વભાવની ભિન્નતાને કારણે અસંખ્યાત પ્રદેશી માનવામાં આવેલ છે. ત્રિ અક આદિ રૂપ આનુપૂર્વી દ્રવ્ય પણ એક એકની સંખ્યામાં જ નથી, પરંતુ પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્ય અનેક હોય છે.-ત્રિ આજીક આદિ પ્રત્યેક આનુપૂવી અનેક હોય છે અને તેથી જ તે સમસ્ત આનુપૂર્વી એ લેકવ્યાપી છે. અનાનુપૂર્વી અને અવકતવ્યક દ્રવ્ય પણ લેકવ્યાપી છે. આ ત્રણેમાંથી આનુપૂર્વી દ્રવ્ય જ તે બને દ્રવ્ય કરતાં અસખ્યાત ગણું છે, કારણ કે અનાનુપૂવી દ્રવ્યને માટે એક પ્રદેશ રૂપ આધારની અને અવકતવ્યક દ્રવ્યને
For Private and Personal Use Only