Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
___ अनुयोगद्वारसूत्रे वेयुः, तत्र प्रत्येकस्मिन् स्कन्धे संयुक्तमनानुपूर्वीद्रव्यं यदा यथोक्तामसंख्येयकालं स्थितिमनुभूय एकाकि भवति, तदा तस्य यथोक्तानन्तस्कन्धस्थित्यपेक्षयाऽन्तमपि कालमन्तरं भवति ! ततः कथमुक्तमसंख्येयं कालमेवान्तरम् ? इति चेत्, उच्यते____ यदि संयुक्तः परमाणुरनन्तं कालं तिष्ठेत्तदा भवदुक्तमुचित स्यात्, परन्त्वेवं नास्ति, एतत्सूत्रपामाण्यात व्याख्यामज्ञप्त्यादि मूत्रमामाण्याच्च परमाणुसंयोगतक संश्लिष्ट रहता है । इस प्रकार क्रम २ से उन २स्कंधों के टूटने पर कदाचित अनंत भी स्कंध संभवित होते हैं-इस प्रकार अनंत स्कन्धों में से प्रत्येक स्कंध के साथ संयुक्त वह अनानुपूर्वी द्रश्य, जब असंख्यात काल की अपनी स्थिति को समाप्त कर एकाकी रूप में आनाता है-अर्थात् पूर्व की अनानुपूर्वी रूप एक परमाणु अवस्था को प्राप्त कर लेता हैतब उसका इन पूर्वोक्त अनन्त स्कंधों में रहने रूप स्थिति की अपेक्षा से अनन्त काल का भी अन्तर हो जाता है। तब फिर सूत्रकार ने यहां पर एक अनानुपूर्वी द्रव्यका काल की अपेक्षा लेकर असंख्यान काल का ही अन्तरक्यों कहा है ?
उत्तर-यह शकाकार के द्वारा प्रदर्शित अनन्त काल का अन्तर तब संगत बैठ सकता है कि जब परमाणु संयुक्त होकर अमन काल तक व्यणुकादि अनंत स्कंधों के साथ रहता हो । परन्तु इस सत्र की श्रमाછે આ રીતે કરે કેમ તે તે બે વિભકત થતા રહે છે. આ પ્રકારે તે કયારેક અનંત સ્કંધ પણ સંભવી શકે છે આ અનંત અંબેમાંના પ્રત્યેક સ્કૂધની સાથે અસંખ્યાત–અસંખ્યાત કાળ સુધી સંયુકત રહીને જ્યારે તે પરમાણુ રૂપ અનાનુપૂર્વા દ્રવ્ય પૂર્વી પિતાની સ્થિતિમાં આવી જાય છેએટલે કે અનાનુપૂર્વી રૂપ પરમાણુ અવરથાને ફરી કામ કરે છે, ત્યારે તે પૂર્વોકત અનંત ધમાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ તે અનંત કાળનું અંતર પણ પડી જાય છે છતાં સૂત્રકારે અહીં શા માટે એવું કથન કર્યું છે કે એક અનાનુપૂર્વી દ્રવ્યને વિરહકાળ અસખ્યાત કાળને પાય છે? એટલે કે અનાનુપૂર્વી દ્રવ્ય રૂપ અવરથાને ત્યાગ કર્યા બાદ ફરી એજ અવસ્થા પ્રાપ્ત કરવામાં અસંખ્યાત કાળનું, અંતર પડે છે એમ શા માટે કહ્યું છે ? અનંત सानु मत२ ५3 छ, म छु नथी ?
- ઉત્તર–શંકાકત દ્વારા પ્રદર્શિત અનંત કાળનું અંતર ત્યારે જ સંગત બની શકે કે જ્યારે તે પરમાણુ યશુક આદિ અનંત અંબેની સાથે સંયુકત થઈને અનંત કાળ સુધી રહેતું હોય, પરંતુ આ સૂત્રની પ્રમાણતાથી અને
For Private and Personal Use Only