Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसने पूर्वी तु एकादिकायामेकोतरिकायाम् अनन्तगच्छगतायाम्-एकोत्तरवृद्धिमत्स्क; न्धानामनन्तत्वात् स्कन्धा अनन्तास्तेषां गच्छ: समुदायस्तं गता-माप्ता तस्यां तथाभूतायाम् एतस्यां परमाणुपुद्गलादारभ्य अनन्तप्रदेशपर्यन्तायामेव श्रेण्यां= पंक्ती, सा अन्योऽन्याभ्यासः परस्परगुणनरूपा द्विरूपोन: आद्यन्तस्थभङ्गद्वयरहिता च बोध्या।
नु यथैकः पुद्गलास्तिकायः पूर्वानुपूर्व्यादित्वेनोदाहृतः, तथैवान्येऽपि कयं नोदाहृताः ? इति चेत् , उच्यते-इह पूर्वानुपूर्यादिविचारे परमाण्वादिद्रव्याणां वृणो) जिसमें पुर्वानुपूर्वी और पश्चानुपूर्वी ये दोनों नहीं हैं उसका नाम अनानुपूर्वी है यह पात पहिले कह दी गई है। इसमें विवक्षित पदों के अनन्तरोक्त क्रमवय को उलंघन करके परस्पर संभवित भंगा से उन पदों की विरचना की जाती है। उसमें सबसे पहिले एकप्रदेशी परमाणुपुद्गल की स्थापना की जाती है । फिर बादमें द्विप्रदेशी स्कंध आदि की । इस प्रकार एक एक २ प्रदेश की वृद्धि करते २ जब अनंत प्रदेशी स्कंधतक स्थापना हो चुकती है-तब इन सषकी श्रेणी बन जाती है। इस श्रेणी-पंक्ति में एकोत्तर वृद्धिवाले स्कंध अनंत हो जाते हैं। फिर इनमें परस्पर में गुणा किया जाता है । जो महाराशिरूप संख्या आती है उसमें आदि और अन्त के दो भंग करनेपर अनानुपूर्वी यन जाती है।
शंका-जैसे एक पुगद्लास्तिकाय पूर्वानुपूर्वी आदि रूपसे उदाहत एगाइयाए एगुत्तरियाए भणतगच्छगयाए सेढीए अण्णमण्णब्भासा दुरुपूणो) मा પૂર્વનુપૂર્વી અને પક્ષાપૂવી, એ મને નથી, તેનું નામ અનાનુપૂર્વી છે, એ વાત પહેલાં પ્રકટ કરવામાં આવી ચુકી છે તેમાં વિવક્ષિત પદેના (પરમાણુ પુદ્ગલ આદિના) ઉપર્યુક્ત બને કમનો પરિત્યાગ કરીને પરસ્પર સંભવિત અંગે વડે તે પદેની વિરચના કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં એક પ્રદેશી પરમાણુ પુદ્ગલની સ્થાપના કરવામાં આવે છે અને ત્યાર બાદ દ્વિદેશી સ્કંધ આદિની સ્થાપના કરાય છે. આ રીતે એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં જયારે અનંત પ્રદેશી સ્કંધ સુધીની સ્થાપના થઈ જાય છે, ત્યારે તે બધાની એક શ્રેણી બની જાય છે. આ શ્રેણી–પંક્તિમાં ઉત્તરોત્તર એકની વૃદ્ધિવાળા સ્કંધ અનેક થઈ જાય છે. ત્યાર બાદ પરસ્પરને ગુણાકાર કરવામાં આવે છે. આ આ રીતે જે મહારાશિ રૂપ સંખ્યા આવે છે તેમાંથી પહેલો અને છેલ્લે, એ બે ભંગ કમી કરવાથી અનાનુપૂર્વી બની જાય છે.
મ-જે રીતે એક પુગલાસ્તિકાયને ઉદાહરણ રૂપ લઈને તેની પૂર્વ
For Private and Personal Use Only