Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
अनुयोगद्वारसूत्रे ननु 'ध्यादिपदेशावगादानि द्रव्याणि आनुपूर्यः, एकैकप्रदेशावगाढानि द्रव्याणि अनानुपूर्व्यः, द्वि द्वि प्रदेशावगाहानि द्रव्याणि अवक्तव्यकानि' इति पूर्व प्रतिपादितम् । तान्येतानि त्रिविधान्यपि द्रव्याणि सर्वलोकव्यापीनि । तेषां मध्ये युक्त्या विचारणायां कृतायामानुपूर्वीद्रव्याणां सर्वस्तोकता प्राप्यते । तथाहि-लोके किल असत्कल्पनया त्रिंशत्मदेशाः कल्प्यन्ते । तेषु त्रिंशत्प्रदेशेषु अनानुपूर्वीद्रव्याणि त्रिंशत्संख्यकानि भवन्ति एकैकप्रदेशावगाढत्वात् । अवक्तव्यकद्रव्याणि तु पञ्चदश, द्वि द्वि प्रदेशावगाढत्वात् । आनुपूर्वीद्रव्याणि तु यदि त्रिप्रदेशनिष्पन्नान्येव गण्यन्ते
शंका-यह पहिले ही कहा जा चुका है। कि व्यादिप्रदेशों में स्थित द्रव्य आनुपूर्वी हैं एक एक प्रदेशों में स्थित अनानुपूर्वी हैं, और दो दो प्रदेशों में स्थित द्रव्य अवक्तव्यक द्रव्य हैं । ये तीनों ही द्रव्य सर्वलोक ध्यापी हैं। इनके बीच में, युक्ति से विचारणा होने पर आनुपूर्वी द्रव्य सबसे थोड़े आते हैं। इसका खुलासा इस प्रकार से है"लोक असंख्यात प्रदेशी है-सो असंख्यात प्रदेश को असत्कल्पना से ३०, मानकर उनप्रदेशों के स्थानपर ३०,तीस रखलेना चाहिये-इन ३०, प्रदेशों में एक एक प्रदेश पर अनानुपूर्वी द्रव्य अवगाहित हैं इसलिये अनानुपू(द्रव्य ३० हो जाते हैं। तथा अवक्तव्यक द्रव्य लोक के दो दो प्रदेशों में एकर अवगाढ होने के कारण १५,आते हैं। तथा आनुपूर्वीद्रव्य लोक के ३-३ तीन २ प्रदेशों में अवगाढ हैं इसलिये उनकी संख्या १०
શંકા-આગળ એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે ત્રણ, ચાર આદિ પ્રદેશમાં સ્થિત દ્રવ્યને આનુપૂવ કહે છે, એક એક પ્રદેશમાં સ્થિત દ્રવ્યને અનાનુપૂવી કહે છે અને બન્ને પ્રદેશમાં સ્થિત દ્રવ્યને અવકતવ્ય કહે છે. આ ત્રણે દ્રવ્ય સર્વક વ્યાપી છે જે બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તો તે ત્રણે દ્રવ્યોમાંથી આનુપૂર્વી દ્રવ્યનું પ્રમાણ સૌથી ઓછું હોવું જોઈએ તેને ખુલાસે આ પ્રમાણે છે-“લેક અસંખ્યાત પ્રદેશવાળે છે.” હવે અહીં અસત્કલ્પનાને આધાર લઈને એવું માની લઈએ કે લેકના ૩૦ પ્રદેશ છે. આ ૩૦ પ્રદેશમાંના પ્રત્યેક પ્રદેશ પર અનાનુપૂવી દ્રવ્ય અવગાહિત છે. તેથી ૩૦ પ્રદેશમાં ૩૦ અનાનુપૂર્વી દ્રવ્યની અવગાહના માની લઈ એ. લેકના બન્ને પ્રદેશમાં એક એક અવકતવ્યક દ્રવ્ય અવગાહિત હેવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત અવફતવ્ય ની સંખ્યા ૧૫ માની લઈએ તથા આનુપૂવી દ્રવ્ય લેકના ઓછામાં ઓછા ત્રણ ત્રણ પ્રદેશિમાં અવગાહિત હેવાથી ૩૦ પ્રદેશમાં અવગાહિત આનુપૂવી દ્રવ્યની
For Private and Personal Use Only