Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे स्वादनानुपूर्वी द्रव्याण्यपि असंख्येयानि भवन्ति । तथा-प्रदेशद्वयेऽजगाढं बहूपि द्रव्य क्षेत्रत एकमेवावक्तव्यकद्रव्यम् । लोकस्य द्विप्रदेशात्मका विभागा असंख्याताः सन्ति, अतो द्विपदेशात्मकान्यवक्तव्यकद्रव्याण्यप्यसंख्यातानि भवन्तीति ॥० १११॥ अपेक्षा एक ही अनानुपूर्वीरूप हैं । ये असंख्यात इसलिए माने गये हैं कि इस प्रकार से असंख्यात प्रदेशवाले लोक में एक एक प्रदेश में ये एक २ रहते हैं। तथा आकाश के दो प्रदेशों में स्थित बहुत भी द्रव्य क्षेत्र की अपेक्षा एक ही अवक्तव्यक द्रव्य हैं । आकाश के दो प्रदेश रूपविभाग असंख्यात होते हैं इसलिये तदवगाहीद्रव्य भी असंख्यात हैं।
भावार्थ-नैगमव्यवहारनय संमत आनुपूर्वी, अनानुपूर्वी और अवक्तव्यक द्रव्य कितने हैं ? सूत्रकारने इस सूत्रद्वारा इन प्रश्नों का समा. धान किया है। उन्होंने कहा है कि-आकाश के त्रिप्रदेशात्मक, विप्रदेशात्मक और एकप्रदेशात्मक विभाग असंख्यात हैं। क्योंकि आकाश स्वयं असंख्यात प्रदेश वाला है । यद्यपि आकाश के प्रदेश अलोकाकाश की अपेक्षा अनंत कहे गये हैं, फिर भी इस अनंत अलो. काकाश में कोई द्रष्य नहीं रहता है । असंख्यात प्रदेशवाले लोका. काश-में ही द्रव्योंका अवगाह है। लोकाकाशके उन विभागों में आनु. पूर्वी, अनानुपूर्वी, और अवक्तव्यक द्रव्य प्रत्येक असंख्यात २ रहते हैं। એક જ અનાનુપૂવ રૂપ છે. તેમને અસંખ્યાત માનવાનું કારણ એ છે કે આ પ્રકારે અસંખ્યાત પ્રદેશવાળા લેકના એક એક પ્રદેશમાં એક એક અનાનyવી દ્રવ્ય રહે છે. તથા આકાશના બે પ્રદેશોમાં સ્થિત ઘણાં દ્ર પણ ક્ષે ની અપેક્ષાએ એક જ અવક્તવ્ય દ્રવ્ય રૂપ છે. આકાશના બે પ્રદેશ રૂપ વિભાગ અસંખ્યાત હોય છે, તે કારણે તેમાં અવગાહી દ્રવ્ય પણ અસંખ્યાત છે.
| ભાવાર્થસૂત્રકારે આ સૂત્ર દ્વારા એ પ્રશ્નનું સમાધાન કર્યું છે કે, નિગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી, અનાનુપૂર્વ અને અવક્તવ્યક દ્રવ્ય કેટલાં છે. સૂત્રકારે આ સૂત્રમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે કે આકાશના ત્રિપદેશાત્મક, દ્વિપદેશાત્મક અને એક પ્રદેશાત્મક વિભાગ અસંખ્યાત છે, કારણ કે આકાશ પતે જ અસંખ્યાત પ્રદેશવાળું છે. જો કે અલકાકાશની અપેક્ષાએ આકાશના પ્રદેશે અનંત કહ્યા છે, પરંતુ આ અનંત અકાકાશમાં તે કોઈ પણ દ્રવ્યને સદ્ભાવ જ નથી અસંખ્યાત પ્રદેશવાળા લેાકાકાશમાં જ દ્રવ્યને અવગાહ છે. કાકાશના તે વિભાગોમાં અસંખ્યાત આનુપૂવ દ્રવ્ય, અસખ્યાત અનાનુપૂર્વા દ્રવ્ય અને અસંખ્યાત અવક્તવ્ય
For Private and Personal Use Only