Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
.
अनुयोगचन्द्रिका टीका सूत्र ११३ स्पर्शनाद्वारनिरूपणम् स्यादेव । तथा च व्यपदेशभेदो युक्त एव । दृश्यते चानन्तधर्माध्यासिते वस्तूनि ततत्सहकारि सन्निधानात्तत्तद्धर्माभिव्यक्तौ समकालं व्यपदेशभेदः, यथा खड्गकुन्तकवचादियुक्ते देवदत्ते खड्गी कुन्ती कवचीत्यादिव्यपदेशभेद इति नास्ति कविद दोषः। इति क्षेत्रद्वारम् ॥सू० ११२॥ .. अथ स्पर्शनाद्वार प्ररूपयितुमाह
मूलम्-णेगमववहाराणं आणुपुत्वीदव्वाइं लोगस्स किं संखे. ज्जइभागं फुसंति ? असंखिज्जइभागं फुसति ? संखेज्जे भागे फुसंति जाव सव्वलोयं फुसंति ? एगं दवं पडुञ्च संखिजइभागं वा फुसइ, असंखिज्जइभागं वा संखेज्जे भागे वा असंखेज्जे भागे वा देसूणं वा लोगं फुसइ । नाणादवाई पडुच्च णियमा सव्वलोयं फुसंति। अणाणुपुवीदव्वाइं अवत्तव्वगदवाई च जहा खेत्तं नवरं फुसणा भाणियव्वा ॥सू०११३॥ अवगाहकद्रव्य है उसके भेद से आधाररूप अवगाह्य क्षेत्रमें भेद हो जाता ही है । इसप्रकार होने से व्यपदेश मेद वहां होना युक्त ही है । असं. गत नहीं । भिन्न २ सहकारियों की समिधानता से तत्सद्धर्म की अभि. व्यक्ति होनेपर अनन्त धर्मात्मक एक ही वस्तु में युगपत् व्यपदेश मेद होना देखा जाता है। जैसे खग, कुन्त, कवच, आदि से युक्त एक हीदेवदत्त व्यक्ति में खड्गी, कुन्ती कवची इत्यादि व्यपदेश भेद देखा जाता है अतः अनानुपूर्ण आदि भाव को एक क्षेत्र में व्यापक माननेपर उसमें आनुपूर्वी आदिरूप से व्यादेश निर्दोष है । ॥ सू० ११२॥ આધારરૂપ અવગાહ્ય ક્ષેત્રમાં ભેદ આવી જ જાય છે. આ પ્રમાણે થવાથી ત્યાં વ્યપદેશ ભેદ થવે તે યુક્ત જ લાગે છે–અસંગત લાગતું નથી. જુદા જુદા સહકારીઓની સન્નિધાનતા વડે તે તે ધર્મની અભિવ્યક્તિ થાય ત્યારે અનન્ત ધર્માત્મક એક જ વસ્તુમાં યુગપત (એક સાથે) વ્યપદેશ ભેદ થતે જોવામાં આવે છે, જેમકે ખડગ, કુન્ત, કવચ આદિ વડે યુક્ત એક જ દેવદત્ત આદિ વ્યક્તિમાં ખફગી, કુન્તી, કવચી ઈત્યાદિ વ્યપદેશ-ભેદ જોવામાં આવે છે. તેથી અનાનુપૂર્વી આદિ ભાવને એક ક્ષેત્રમાં વ્યાપક માનવામાં આવે તે તેમાં આનુપૂર્વી આદિ રૂપે થપદેશ નિર્દોષ છે. છે સૂઇ ૧૧૨ છે
For Private and Personal Use Only