Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
মুখাঙ্কিা শঙ্কা যুগ হং৭ সানি
अथान्तरद्वारं प्रतिपादयितुमाह
मूलम्-णेगमववहाराणं आणुपुचीदवाणमंतरं कालओ केवचिरं होई ? तिण्हपि एगं दबं पडुच्च जहन्नेणं एक समयं उक्कोसेणं असंखेनं कालं, नाणादव्वाइं पडुच्च णस्थि अंतरं ॥सू० ११५॥ में अवगाहित हो जाता है तो वहां पर एक अनानुपूर्वी द्रव्य की अपेक्षा आनुपूर्वी द्रव्य का स्थिति काल माना जाता है । और यही एक आनुपू. धीद्रव्य उन व्यादि प्रदेशों में असंख्यात काल तक अवगाहित रहकर बाद में एकप्रदेश या दो प्रदेश में अवगाहित हो जाता है तो इस स्थिति में इसका समय असंख्यात काल का माना जाता है। यह संख्यात कोल का समय उस्कृष्ट है । और एक समय का काल जघन्य है, नाना आनुपूर्वी द्रव्यों की अपेक्षा से यह समय सर्वदा का है क्योंकि व्यादि में ऐसा कोई सा भी समय नहीं है कि जिसमें कोई न कोई आनुपूर्वी द्रव्य का भेद अवगाहित न हो। इसी प्रकार से अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों के विषय में भी ऐसा ही वक्तव्य निर्धारित कर लेना चाहिये ।। सू० ११४ ॥ રૂપે સ્થિત રહીને જે એક પ્રદેશમાં અથવા બે પ્રદેશમાં અવગાહિત થઈ જાય છે, તે એ પરિસ્થિતિમાં એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યને સ્થિતિકાળ એક સમયને ગણાય છે. પરંતુ એ જ આનુપૂવી દ્રવ્ય જે તે ત્રણ આદિ પ્રદેશોમાં અસંખ્યાત કાળ સુધી અવગાહિત રહીને ત્યાર બાદ એક પ્રદેશમાં અથવા બે પ્રદેશોમાં અવગાહિત થઈ જાય, તે એવી પરિસ્થિતિમાં તેને સ્થિતિકાળ અસંખ્યાતકાળને માનવામાં આવે છે આ અસંખ્યાતકાળના સમયને તેને ઉકૃષ્ટ કાળ સમજ અને એક સમયના પૂર્વોક્ત કાળને તેને જઘન્ય કાળ સમજે. અનેક આનુપૂવી દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે સમય સાર્વકાલિક છે, કારણ કે ત્રણ આદિ પ્રદેશમાં એ કઈ પણ સમય નથી કે જેમાં કેઈને કંઈ આનુપૂર્વી દ્રવ્યને ભેદ અવગાહિત ન હોય અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યના એક અને બે પ્રદેશમાં રહેવાના કાળના સંબંધમાં પણ આનુપૂર્વી દ્રના કાળના જેવું જ કથન સમજવું સૂ૦૧૧૪
For Private and Personal Use Only