Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ११४ कालद्वारनिरूपणम् भेदानां सर्वदैवावस्थानात् । एवं द्वे अपि । अयं भावः-यदा एक द्रव्यमेकस्मिन् प्रदेशेऽवगाढमेकं सायं स्थित्वा ततो द्वयादिप देशादगादं भवति, तदा अनानुपूर्वीद्रव्यस्य जघन्यत एकं समयं स्थितिः। यदा तु तदेवासंख्यातं कालं तद्रूपेण स्थित्वा ततो यादिप्रदेशावगाढं भवति, तदा-उत्कर्षतोऽसंख्येयोऽत्रगाहस्थितिकालः। श्यादिप्रदेशों में अवगाढ आनुपूर्वीद्रव्यों के जो भेद हैं उनका अवस्थान सर्वदा ही रहता है । (एवं दोण्णिवि) इसी प्रकार से जब एक अनानुपूर्वी द्रव्य एक प्रदेश में एक समय तक अवगाढ रहकर बाद में व्यादिप्रदेशों में अवगाढ हो जाता है तब उस अनानुपूर्वी द्रव्य की जघन्य से एक समय की स्थिति मानी जाती है। तथा जब वही अनानुपूर्वीद्रव्य असंख्यात समय तक अनानुपूर्वी द्रव्यरूप से एक प्रदेश में अवगाढ रहकर बाद में व्यादि प्रदेशों में अवगाढ-स्थित-हो जाता है तब उत्कृष्ट से असंख्यात काल तक ही उस अनानुपूर्वीद्रव्यकी उस एक प्रदेश में रहने की स्थिति मानी जाती है, तथा अनेक अनानुपूर्वी द्रव्योंकी अपेक्षा अनानुपूर्वी द्रव्यों की स्थिति का काल एकप्रदेश में अवगाढ हुए अनानुपूर्वी द्रव्यके भेदों का सर्वदा ही सद्भाव होने से सार्वकालिक माना गया है। विप्रदेश में अवगाढ अवक्तव्यकद्रव्य का एक समय के बाद एक प्रदेश में अथवा व्यादि प्रदेशों में अवगाहित हो जाने पर जघन्य से अवगाह ત્રણ આદિ પ્રદેશોમાં અવગાહિત જે આનુપૂર્વી દ્રવ્યના ભેદ છે તેમનું मस्तित्व सह२३ छ १ (एवं दोणि वि) प्रभाव से मनानुपूवी દ્રવ્યની જઘન્ય સ્થિતિ પણ એક સમયની કહી છે. એટલે કે એક અનાનુપૂવી દ્રવ્ય ઓછામાં ઓછું એક સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ બે આદિ પ્રદેશોમાં અવગાહિત થઈ જાય છે, તેથી જ એક અનાનુપૂવી દ્રવ્યની જઘન્ય સ્થિતિ એક સમયની કહી છે. પરંતુ જ્યારે એજ અનાનુપૂવી દ્રવ્ય અસંખ્યાત સમય સુધી એક પ્રદેશમાં અવગાહિત રહીને ત્યાર બાદ બે આદિ પ્રદેશમાં અવગાઢ (સ્થિત) થઈ જાય છે, ત્યારે તે અનાનુપૂર્વી દ્રવ્યની તે એક પ્રદેશમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની મનાય છે. જે અનેક અનાનુપૂવી દ્રવ્યોની અપેક્ષાએ વિચાર કરવામાં આવે, તે અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અનાનુપૂવી દ્રવ્યોની સ્થિતિને કાળ એક પ્રદેશમાં અવગાહિત થયેલા અનાનુપૂર્વી દ્રવ્યના નો સર્વદા સર્ભાવ હોવાથી સાર્વકાલિક માનવામાં આવ્યું છે.
બે પ્રદેશમાં અવગાઢ (સ્થિત) અવક્તવ્યક દ્રવ્ય એક સમય પછી એક પ્રદેશમાં અથવા ત્રણ આદિ પ્રદેશોમાં અવગાહિત થઈ જાય, તે 'જઘન્યની
For Private and Personal Use Only