Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रका टीका सूत्र १०२ अर्थपदप्ररूपणा पदेशेषु अवगाहोऽसंख्येयाएकोऽमन्ताको वा द्रव्यस्कन्धा, इत्यों बोदव्या। अद बोध्यम्-एक परमाणुः आकाशस्य एकस्मिन्नेव प्रदेशेऽक्माहते, विप्रदेशिकादोऽसंख्यातपदेशिकान्तास्तु कन्या प्रत्येक जपन्यत एकस्मिनाकाशमशे. ऽवगाहन्ते, उत्कृष्टतस्तु यत्र स्कन्धे यावन्तः परमाणवो भवन्ति स स्कन्धस्तास्तो नमः शेणगारते । अनन्तामुकतन्धोऽपि जघन्यत एकस्मिनमःप्रदेश माइते, उत्कृष्टतस्तु-असंख्येष्वेव आकाशपदेशेष्ववगाहते, नवनन्सेपु, काकायस्यासंख्येयप्रदेशत्वाद, भोकाकाशे च द्रव्यस्थावगाहाभावादिति । तथा
क्षेत्रानुपूर्वी से कहा है। इसमें कोई दोष नहीं है। इसी प्रकार से पतुष्प्रदेशावगाढ द्रव्य आदिकों के विषय में भी ऐसा हो जानना चाहिये। - "असंख्येयप्रदेशावमाढ आनुपूर्वी" इस पद का अर्थ आकाश के मसरूपात प्रदेशों में असंख्यात अणुबाला अयका अनंत अणुवाला द्रव्यस्कर आनुभवी है ऐसा जानना चाहिये । तात्पर्य इसका यह है कि एक फोलपरमाणु आकाश के एकही प्रदेश में अवगाही होता है। परन्तु दो मदेशवाले पुदगलसंध से लेकर असंख्यात प्रदेशवाले जो पुमलस्कंध है उनमें प्रत्येक पुद्गल स्कंध कमसे कम एक प्राकाश प्रदेश में रहता है और अधिक से अधिक जिस स्कंध में जितने प्रदेश है-जितने परमा गुभों का बना हुआ है-वह उतने ही आकाश के प्रदेशों में ठहरता है। अनन्त आकाश प्रदेशों में नहीं। क्योंकि द्रव्यों का अवगाह असंख्यात प्रदेशवाले सोकाकाश में ही हैं। अनन्त प्रदेश वाले अलोकाकाश में
આવેલ છે તેથી તે કથનમાં કેઈષ નથી એજ પ્રમાણે ચાર પ્રદેશાવગઢદ્રવ્ય વગેરેના વિષયમાં પણ એમ જ સમજવું જોઈએ.
“અસખ્ય પ્રદેશાલગા આનુપૂર્વી આ પદને અર્થ નીચે પ્રમાણે સમજ-આકાશના અસંખ્યાત પ્રદેશમાં અસંખ્યાત અણુવાળો અથવા અનંત આજુવાળ દ્રવ્યરકલ આનુપૂર્વી છે એમ સમજવું આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-એક પુદ્ગલપરમાણુ આકાશના એક જ પ્રદેશમાં અવગાહી હોય છે. પરંતુ બે પ્રવેશવાળા પુદ્ગલસ્કંધથી લઈને અસંખ્યાત પ્રયવાળા જે પુદ્ગલ સ્કવે છે, તેમાં પ્રત્યેક પુદ્ગલ સ્કંધ ઓછામાં એછા એક આકાશપ્રદેશમાં રહે છે અને વધારેમાં વધારે તે સ્કધના જેટલા પ્રરેશે હાય-જેટલા પરમાણોને તે રકધ બને તે હેય-એટલાજ આકાશપ્રદેશમાં તે રહે છે, અનંત આકાશપ્રદેશમાં તે રહેતું નથી, કારણ કે તને અવગાહ અસખ્યાત પ્રદેશવાળા કાકાશમાં જ છે-અનંત પ્રદેશ
For Private and Personal Use Only