Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारस्ते ___ तथा-द्रव्यार्थतया आनुपूर्वीद्रव्याणि असंख्येयगुणानि । --- अयं भावः-अनानुपूर्वीद्रव्येषु परमाणुलक्षणं स्थानमेकैकमेव लभ्यते, अक्त व्यकद्रव्येषु द्वयणुकस्कन्धलक्षणं स्थानमेकैकमेवलभ्यते । आनुपूर्वीद्रव्येषु तु ध्य णुकस्कन्धप्रभृतीनि एकोत्तरवृद्धयाऽनन्ताणुकस्कन्धपर्यन्तानि अनन्तानि स्थानानि द्रव्यों में अल्प बहुत्व का कथन करके अब सूत्रकार प्रदेशत्व की अपेक्षा से आनुपूर्वी आदि द्रव्यों में अल्प बहुत्वका कथन करते हैं-(णेगमववहारणं अणाणुपुब्बीदव्वाइं पएसट्टयाए सवयोवाइं) नैगम व्यवहारनय संमत समस्त अनानुपूर्वी द्रव्य प्रदेशत्व की अपेक्षा करके अवक्तव्यक द्रव्यों से एवं आनुपूर्वी द्रव्यों से अला हैं । क्यों कि (अपएसट्टयाए ) अनानुपूर्वी. द्रव्यों में प्रदेशरूप अर्थका अभाव है। तात्पर्य कहने का यह है कि परमाणु रूप अनानुपूर्वी द्रव्यों में भी यदि द्वितीय आदि प्रदेश हो तो द्रव्यार्थता की तरह प्रदेशार्थता में भी अवक्तव्यक द्रव्यों की अपेक्षा से उनकी अधिकता हो जावे परन्तु ऐसा तो है नहीं क्योंकि परमाणु अप्रदेशी होता है-ऐसा सिद्धान्त का वचन है। इसलिये प्रदेशार्थता की अपेक्षा से ये आनुपूर्वीद्रव्य सर्वस्तोक-थोडे कहे गये हैं। निष्कर्षार्थ इसका यह है कि अनानुपूर्वी द्रव्य द्रव्यार्थता की अपेक्षा लेकर अवक्तव्यक द्रव्यों से कुछ अधिक कहे गये हैं और अवक्तव्यक द्रव्य इनसे कम । सो यदि परमाणुरूप इन अनानुपूर्ण द्रव्यों में भी यदि द्वितीयादिक प्रदेश मान लिये जावें
(णेगमववहाराण अणाणुपुबीदवाई पएसद्वयाए सम्वत्थोवाई) नेम અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાનુપૂર્વ દ્રવ્ય પ્રદેશત્વની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્યે કરતાં અને આનુપૂવી ક કરતાં અલ્પ હોય છે, કારણ , (अपएसट्टयाए) मानानुपूर्वा द्रव्यमा प्रदेश ३५ अर्थ ममा यथे. આ કથન ત ત્પર્ય એ છે કે જે પરમાણુ રૂપ અનાનુપૂવી દ્રવ્યમાં પણ દ્વિતીય આદિ પ્રદેશને સદ્ભાવ હેત તે દ્રવ્યાર્થતાની જેમ પ્રદેશાર્થતામાં પણું અવક્તવ્યક દ્રવ્ય કરતાં તેમની અધિકતા જ હેત પરન્તુ એવી કઈ વાતને તે સદ્ભાવ જ નથી, કારણ કે પરમાણુ અપ્રદેશી હોય છે, એવું સિદ્ધાંતનું વચન છે. તે કારણે પ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂવ દ્રવ્યને સૌથી અલપ કહેવામાં આવેલ છે. આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે દ્રવ્યાર્થતાની અપેક્ષાએ તે અનાનુપૂર્વા કાને અવક્તવ્યક દ્રવ્ય કરતાં વિશેષાધિક કહેવામાં આવેલ છે. એટલે કે અનાનુપૂર્વી દ્રવ્યો કરતાં અવક્તવ્યકદ્વ અપ કહેવામાં આવ્યાં છે. પણ પ્રદેશત્વની અપેક્ષાએ તે આનુપૂવી
For Private and Personal Use Only