Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रका टीका सूत्र ९३ भङ्गसमुत्कीर्तनता निरूपणम्
सम्प्रति भङ्गमुकीर्त्तनयां निरूपयति
मूलम् - एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं पओयणं? एयाएणं संगहस्स अट्ठपयपरूवणयाए संगहस्स भंगसमुक्कित्तगया कजइ । से किं तं संगहस्स भंगतमुक्कित्तणया ? संगहस्स भंगसमुक्कित्तणया - अस्थि आणुपुवी १ अस्थि अणाणुपुव्वी २ अस्थि अवतन्त्र३, अहवा अस्थि आणुपुवीय अणाणुपुन्वी ४, अहवा अस्थि आणुपुत्री य अत्रत्तव्वए य५, अहवा अस्थि अणाणुपुवीय अवत्तव्व य६, अहवा अस्थि आणुपुव्वी य
प्रदेशिक यावत् अनन्ताणुक स्कंध हैं वे सब स्वतंत्र २ भिन्न २ चतुष्प्रदेशी आदि आनुपूर्वियां हैं। परन्तु विशुद्ध संग्रहनय की मान्य तानुसार ये सब जुदी २ अनेक आनुपूर्वियां भी एक आनुपूर्विश्व रूप सामान्य की अपेक्षा से एक ही हैं। इसी बात को प्रदर्शित करने के लिये सूत्रकार ने इस सूत्र में त्रिप्रदेशिक आनुपूर्वी आदि पदों में एकवचन का प्रयोग किया है । णुक स्कंध आदिरूप अर्थ से युक्त अथवा त्र्यणुक स्कंध आदि रूप अर्थ को विषय करने वाले पद की प्ररूपणा करना यही अर्थपदप्ररूपणता है। नैगम और व्यवहारनय मान्य अनेकत्व का यह नय आनुपूर्वी में निषेध करके एकस्व स्थापन करता है । । ० ९२ ॥
.
For Private and Personal Use Only
માન્યતા
અન ત પ્રદેશી પન્તના ધેા છે તે પ્રત્યેક પશુ એક એક સ્વતંત્ર ઋતુપ્રદેશી, પંચપ્રદેશી આદિ આનુપૂર્વી રૂપ છે. વિશુદ્ધ સ‘ગ્રહનયની અનુસાર તે ત્રિપ્રદેશિક કધ રૂપ આનુપૂત્રીથી લઈને અનત પ્રદેશિક સ્ક્રેપ રૂપ આનુપૂર્વી પન્તની સમસ્ત આનુપૂર્વી એ પણ આનુપૂર્વી ત્ત્વ રૂપ સામાન્યની અપેક્ષાએ એક જ આનુપૂર્વી રૂપ છે. આ વાતને પ્રદર્શિત કરવાને માટે સૂત્રકારે ત્રિપદેશિક આનુપૂર્વી આદિ પદમાં એકવચનના પ્રયાગ કર્યાં છે. ત્રિમણુક સ્કંધ આદિ રૂપ અથ થીયુક્ત ત્રિઅણુક સ્ક ંધ આદિ રૂપ અર્થનું પ્રતિપાદન કરનારા પદ્મની પ્રરૂપણા કરવી તેનું જ નામ અપદ પ્રરૂપશુતા છે. નગમ અને વ્યવહાર નયસબત અનેકત્વને આ નય (સગ્રહન) આનુપૂર્વી એમાં નિષેધ કરી એકત્વનું પ્રતિપાદન કરે છે. પ્રસૂ૯